કચ્છનું નાનું રણ બેટમાં ફેરવાયું, કચ્છ નું નાનું રણ બેટમાં ફેરવાતા અગરીયાઓને કરોડો રૂપિયા નુકસાન થયું. નાના રણમાં નર્મદા કેનાલો ના વધારાના પાણી રણમાં ફરી વળ્યા. અંદાજે રણના ૩૦ કિલોમીટર વિસ્તારોમા નર્મદાના પાણી ભરાતા મીઠું પકાવવા બનાવેલા પાટા તૂટી પાણીમાં તણાયા. પાણી ફરી વળવાના કારણે ૪૦૦થી વધુ પાટાઓ તૂટી જતાં અગરીયાઓને ૨ કરોડથી વધુની રકમનું […]
Author: JKJGS
દાનપેટીમાં ભૂલથી શખ્સનો iPhone પડી ગયો તો મંદિર પ્રશાસને કહ્યું કે,”તે હવે ભગવાનનો છે”
તમે ૨૦૧૪ની બોલિવૂડ ફિલ્મ પીકે તો જાેઈ જ હશે, જેમાં જ્યારે અનુષ્કા શર્માનું પર્સ મંદિરના દાન પેટીમાં પડે છે, ત્યારે મંદિર પ્રશાસને તેને પરત કરવાની ના પાડી દીધી હતી. હવે આવો જ એક કિસ્સો અરુલ મિગુ કંડાસ્વામી મંદિરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિના હાથમાંથી આઇફોન સરકીને મંદિરના દાન પેટીમાં પડી જતાં તેને દર્શન માટે […]
બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં સલાહકાર મહફૂઝ આલમે ભારતના ઘણા વિસ્તારો કબજે કરવાની વાત કરી!
બળવા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે અને ત્યાં રહેતા હિન્દુઓને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ હવે બાંગ્લાદેશના નેતાઓએ પણ બોલ્ડ નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. હા, વચગાળાની સરકારના સલાહકાર મહફૂઝ આલમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને ભારતના ઘણા વિસ્તારો કબજે કરવાની વાત કરી હતી. જે […]
કેન્દ્ર સરકારે ચૂંટણીના નિયમોમાં ફેરફાર કર્યો
સરકારે અમુક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજાે જેવા કે ઝ્રઝ્ર્ફ કૅમેરા અને વેબકાસ્ટિંગ ફૂટેજ તેમજ ઉમેદવારોના વિડિયો રેકોર્ડિંગના જાહેર નિરીક્ષણને રોકવા માટે ચૂંટણીના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેથી તેનો દુરુપયોગ અટકાવી શકાય. ચૂંટણી પંચ (ઈઝ્ર) ની ભલામણના આધારે, કેન્દ્રીય કાયદા મંત્રાલયે શુક્રવારે ચૂંટણીના આચાર નિયમો, ૧૯૬૧ ના નિયમ ૯૩(૨)(ટ્ઠ) માં સુધારો કર્યો, જેથી જાહેર નિરીક્ષણ માટે ખુલ્લા કાગળો […]
મોહાલીમાં ૬ માળની ઈમારત ધરાશાયી
પંજાબના મોહાલીમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જિમ હતું. ચાર લોકો કાટમાળ નીચે દટાયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નજીકની બિલ્ડીંગમાં કામ ચાલી રહ્યું હતું, જેમાં ખોદકામ ચાલી રહ્યું હતું, જેના કારણે ઈમારત ધરાશાયી થઈ છે.કહેવામાં આવી રહ્યું છે કે મોહાલીના સોહના વિસ્તારમાં બહુમાળી […]
દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ કહે છે કે નવા અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે સાંજે ઝરમર વરસાદ પડી શકે છે. જેના કારણે તાપમાનનો પારો નીચે આવશે. આ પછી ક્રિસમસના આગળના દિવસે પણ વરસાદ થવાની સંભાવના છે. ચાલો જાણીએ કે આ સપ્તાહ દરમિયાન તમારા શહેરનું હવામાન કેવું રહેશે.દિલ્હી-દ્ગઝ્રઇઃ ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) અનુસાર, સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય […]
વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઊઇ કોડનો ઉપયોગ કરવામાં આવ્યો, દરેક કોડનો અલગ અર્થ
પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫ મેળાનું આયોજન, ૧૩ થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ચાલશે પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ચાલશે. આવી સ્થિતિમાં મહાકુંભની તૈયારીઓ પણ જાેરશોરથી ચાલી રહી છે. દર ૧૨ વર્ષે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કુંભ મેળો ૧૩ જાન્યુઆરી […]
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તમારી નિવૃત્તિની જાહેરાતથી ભારત અને વિશ્વભરના ચાહકોને આઘાત લાગ્યો છે : આર.અશ્વિનને પીએમનો ભાવુક પત્ર
ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું છે. તેના આ ર્નિણયથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ભારતીય ડ્રેસિંગ રૂમમાં તેના સાથી ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા અશ્વિને બ્રિસ્બેનના ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ મેચ પૂરી થતાંની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. […]
ભારત તેના ર્નિણયો પર અન્ય લોકોને ‘વીટો’ લગાવવા દેશે નહીં, જે પણ યોગ્ય હશે તે ભારતના રાષ્ટ્રીય હિતમાં કોઈપણ ડરની ચિંતા કર્યા વિના કરવામાં આવશે : વિદેશ મંત્રી જયશંકર
વીટો પાવરના ઉપયોગને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા છે અને તેના ઉપયોગને લઈને દબાણ બનાવવા માટે ઘણા દેશો દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કોઈપણ દેશનું નામ લીધા વગર સ્પષ્ટ મેસેજ આપ્યો છે. તેમણે કહ્યું કે, ભારત ક્યારેય અન્ય લોકોને તેના ર્નિણયો વીટો કરવાની મંજૂરી આપશે નહીં […]
ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીને લઈને કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહારો
અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસે ખોલ્યો મોરચો રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સામેનો વિરોધ હજુ પણ સમાપ્ત નથી થઈ રહ્યો. આ નિવેદનના વિરોધ દરમિયાન સંસદમાં પણ હંગામો જાેવા મળ્યો હતો. કોંગ્રેસ આ મામલાને કોઈપણ રીતે ખતમ થતો જાેવા માંગતી નથી. આ જ કારણ છે કે કોંગ્રેસ હવે આ નિવેદનના વિરોધમાં દેશભરમાં […]










