Gujarat

શરીરની બીમારી દૂર કરવા લોકો અનેક પ્રયોગ કરે છે ત્યારે સાવરકુંડલામાં માનવ મદિર મનોરોગી આશ્રમમાં રહેતી મનોરોગી બહેનોને રામાયણ અખંડપાઠથી ફાયદો થઈ રહ્યો છે 

સાવરકુંડલા નજીક આવેલ માનવ મદિર મનોરોગી આશ્રમ ખાતે હાલ મનોરોગી બહેનોની સારસંભાળ રાખતાં અહીંના સંત ભક્તિરામબાપુએ ૩૭ વર્ષ સુધી લોકોને રામકથાનું રસપાન કરાવ્યું અને છેલ્લા અગિયાર વર્ષથી હાથશણી રોડ પર માનવમંદિર નામની મનોરોગી બહેના આશ્રમ સ્થાન ચલાલતા જોવા મળે છે. પૂ. ભક્તિરામબાપુના અભિપ્રાય મુજબ રામાયણની દરેક ચોપાઈ મંત્ર છે જેનું પઠન શ્રવણ કરવાની અદભુત ઉર્જા […]

Gujarat

સમસ્ત કોળી સમાજ ઉના-ગીરગઢડા દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવમાં 61નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં…

નવદંપતીઓને શ્રીમદ્ ભાગવત ગીતા અર્પણ કરાઇ…અલગ અલગ યુવા સંગઠનો દ્વારા ભારે જહેમત ઉઠાવી સેવા આપી હતી… સમસ્ત કોળી સમાજ ઉના ગીરગઢડા તાલુકા, નવયુવક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઉના દ્વારા અને ધારાસભ્ય કે સી રાઠોડના માર્ગદર્શન હેઠળ પાંચમો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજીત કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ ઉના શહેરમાં શાહ એચ ડી હાઇસ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં […]

Gujarat

જામનગરને પાણી પૂરૂં પાડતા જળાશયોમાં જુલાઇ‎સુધીની જળરાશિ, ઉનાળો હેમખેમ નીકળી જશે‎

જામનગરમાં દર વર્ષે સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાનું આગમન થતું હોય શહેરને પાણી પુરૂં પાડતા જળાશયોમાં જુલાઇ સુધીની જળરાશિ હોય ઉનાળો હેમખેમ નીકળી જશે. જિલ્લાના 23 માંથી 2 ડેમ ખાલી થયા છે. 17 જળાશયમાં ફેબ્રુઆરીથી જુન સુધીનો પાણીનો જથ્થો છે. આથી હજુ પીવા માટે પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો નથી. ખેડૂતોને પણ સિંચાઇ માટે પાણી […]

Gujarat

જામનગરમાં રિલાયન્સે જંગલ ઉભું કર્યું, વિશ્વનું સૌથી મોટું એનિમલ કેર સેન્ટર

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ખાવડી નજીક વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યૂ સેન્ટર બનાવવામાં આવ્યું છે. દેશમાં આ પ્રકારનું આ પહેલું એનિમલ રેસ્ક્યૂ સેન્ટર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના સમાન વનતારા(સ્ટાર ઓફ ફોરેસ્ટ)પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો […]

Gujarat

દૈનિક રાશિફળ – તા.૨૭-૦૨-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે। અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ […]

Gujarat

ગારીયાધારની માનવિલાસ પ્રાથમિક શાળામાંથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન

ગારીયાધાર તાલુકાની માનવિલાસ પ્રાથમિક શાળામાંથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સ્થળો જેવાકે કોળિયાક નિષ્કલંક મહાદેવ, ભાવનગર તખતેશ્વર મંદિર, ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ખોડિયાર મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષકોએ આ પ્રવાસમાં ભાગ લીધો હતો. ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિવિધ ગેલેરીઓની મુલાકાત […]

Gujarat

મુંબઈના માઈભક્તે રૂ 9,24,600ની કિંમતનું 12,842 ગ્રામ ચાંદી દાન કર્યું; મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો

શક્તિ ભક્તિ અને આસ્થાનનું ત્રિવેણી સંગમ ગણાતુ મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે મા અંબાના ધામે માતાજીના ચરણોમાં શીશ નમાવવા અને માનો આશીર્વાદ મેળવવા હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો દરરોજ અંબાજી આવતા હોય છે. માઈભક્તો પોતાના શ્રદ્ધા અને આસ્થા અનુસાર મા અંબાના મંદિરમાં દાન પણ કરતા હોય છે. આ દાનમાં રોકડ રકમ […]

Gujarat

ખોડુ ગામની સીમના 100 ફુટ ઉંડા ખાડામાં પડેલા શ્વાનને યુવાનોએ બચાવી નવ જીવન આપ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા ખુવાઓમાં અવાર નવાર જાનવર પડી જતા હોવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ આજરોજ બનવા પામ્યો હતો. જેમાં વઢવાણ તાલુકાના ખોડુ ગામની સીમમાં શ્વાન રડતુ હોવાનો લોકોને અવાજ આવતો હતો.પરંતુ શ્વાન દેખાતુ ન હતુ. આથી ગામના યુવાનોએ શોધખોળ હાથ ધરતા અવાવરૂ ખાલી કુવામાંથી અવાજ આવતો હતો. […]

International

મેક્સિકોનાં જંગલોમાં એક વિશાળ નગર મળી આવ્યું મય (ઈન્કા) સંસ્કૃતિનું આ નગર 1000 વર્ષ જેટલું પ્રાચીન છે

આ નગરમાં 50 ફીટ ઊંચો પિરામીડ પણ મળી આવ્યો છે અહીં દડા પણ મળ્યા : હજી કેટલાંએ રહસ્યો ખુલવાના છે મેક્સિકો સીટી : વિશ્વનાં ચક્રવાતી રાજકારણથી પણ અલિપ્ત રહીને પુરાતત્વવિદો સતત સંશોધનોમાં વ્યસ્ત રહે છે. તેઓ કેટલીએ રહસ્યમય શોધો કરી રહ્યાં છે, તેમાં અચાનક જ કશીપુરા – પ્રાચીન સંસ્કૃતિઓની માહિતી પણ મળી જાય છે. જેમ […]

Gujarat

પાકિસ્તાનને હવે રાવી નદીનું પાણી નહીં મળે, 42 વર્ષે પ્રોજેક્ટ પૂરો, ભારતના 3 રાજ્યોને થશે ફાયદો

ભારતે પાકિસ્તાન તરફ જતી રાવી નદીના પાણીને રોકી દીધુ છે. ભારતે ડેમનું નિર્માણ કરીને રાવી નદીના પાણીને પાકિસ્તાન તરફ જતુ રોક્યુ છે. વિશ્વ બેન્કની દેખરેખમાં 1960માં થયેલી ‘સિંધુ જળ સંધિ’ હેઠળ રાવીના પાણી પર ભારતનો વિશેષ અધિકાર છે. પંજાબના પઠાનકોટ જિલ્લામાં આવેલુ શાહપુર કંડી બેરાજ જમ્મુ-કાશ્મીર અને પંજાબની વચ્ચે વિવાદના કારણે રોકાયેલુ હતુ પરંતુ તેના […]