શ્રી વીર દાદા જસરાજ સેના દ્વારા ૭૦ માં બ્લડકેમ્પનું આયોજન કરવામાં આવ્યું માનવ મંદિરથી ભક્તિરામબાપુ તેમજ પ્રકાશ પ્રિન્ટર પ્રદીપભાઈ દોશી, લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણીની હસુભાઈ સૂચક, રાજુભાઈ શિંગાળા, પી સી વણજારા, પ્રિયેશભાઈ, કેતનભાઈ હિંગૂ, તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી તેમાં ૫૦ લોકોએ રક્તદાન કર્યું આ કેમ્પમાં સહયોગ આપનાર આ તમામ દાતાનો જસરાજ સેના ટ્રસ્ટ […]
Author: JKJGS
ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત લવાછાચોર્યાસી પ્રાથમિક શાળાનાં આચાર્ય મનિષ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો
ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત લવાછાચોર્યાસી પ્રાથમિક શાળામાં છેલ્લાં 10 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં એચ.ટાટ આચાર્ય મનિષ પટેલની અન્ય શાળામાં બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, ગામનાં માજી સરપંચ છગનભાઈ પટેલ, શાળાનાં માજી આચાર્ય પ્રવિણભાઈ પટેલ, જાગૃતિ […]
જામનગર એસ.ટી. દ્વારા ઇ પાસ (e pass.gsrtc.in,) ની વિદ્યાર્થી ને તકલીફ ન થાય તે માટે ઉપરોક્ત સિસ્ટમ ચાલુ કરવામાં આવેલ છે
જામનગર ડેપો દ્વારા.ઈ પાસ (e pass.gsrtc.in,) ની વિદ્યાર્થી ને તકલીફ ન થાય એ માટે સિસ્ટમ ચાલુ કરવામાં આવેલ છે જે માટે જામનગર ડેપો માંથી વિભાગીય નિયામકશ્રી, વિભાગીય પરિવહન અધિકારીશ્રી,તેમજ જામનગર ડેપો મેનેજરશ્રી ની,સૂચનાથી સૂચનાથી જામનગર ટ્રાફિક ઇન્સ્પેક્ટર સંજયભાઈ ડોડીયા તેમજ પાસ સેક્શન સંભાળતા રમેશભાઈ સરસીયા દ્વારા ડી.કે.વી આર્ટસ કોલેજ, ડી.કે.વી કોમર્સ કોલેજ, આઈ.ટી.આઈ જામનગર તેમજ જામનગર […]
પ્રાચી તીર્થ માં પિતૃ માસ ની અમાસ નિમિતે ભારે માત્રામાં યાત્રિકા નો ઘસારો દિવસે જોવા મળ્ય
સો વાર કાશી એક વાર પ્રાચી એવા પ્રાચી તીર્થ માં હાલ કારતક માસ ચાલી રહેલ કારતક માસ ની અમાસ નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ ખાતે મોક્ષ પીપળા ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યા મા યાત્રી ઓનો ઘસારો જોવા મળ્યો હતો યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલા અતિ પ્રાચીન મોક્ષ પીપળો છે તેમજ પ્રાચી […]
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની સીરીઝની બીજી મેચ એડિલેડમાં રમાશે
ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ૫ મેચ રમી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ હતી જેમાં ભારતે ૨૯૫ રનથી મેચ જીતી હતી. સીરીઝની બીજી મેચ એડિલેડ, ઓસ્ટ્રેલિયા (એડીલેડ ટેસ્ટ)માં રમાશે. આ ટેસ્ટ માટે આશા છે કે કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ મેચમાં ઓપનિંગ કરી શકે છે અને કેપ્ટન રોહિત શર્મા […]
BCCIએ ટીમ ઈન્ડિયાના અન્ય મુખ્ય કોચની જાહેરાત કરી
ટીમ ઈન્ડિયાઃ BCCIએ ટીમ ઈન્ડિયા માટે બીજા કોચની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર સિરીઝ રમી રહી છે અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગંભીર પારિવારિક કારણોસર ભારત આવ્યો છે. તે ઓસ્ટ્રેલિયા પરત ક્યારે જશે તે અંગે હજુ સુધી […]
RCB એક એવા ખેલાડીને ખરીદ્યો છે જે ટીમને એકલા હાથે લીગ જીતાડવાની ક્ષમતા ધરાવે છે
IPL 2025 પહેલા તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. મેગા ઓક્શનમાં ખેલાડીઓની ખરીદી કરવામાં આવી હતી. આ હરાજીમાં આરસીબીએ ખૂબ જ આર્થિક ખેલાડીઓને ખરીદ્યા છે. આરસીબી પાસે આ વર્ષે બેટ્સમેન અને બોલરોનો સારો વિકલ્પ છે. આ વર્ષે, ઇઝ્રમ્એ એક એવા ખેલાડીને ખરીદ્યો છે જે ટીમને એકલા હાથે લીગ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. તમને […]
વેસ્ટ ઈન્ડિઝ સામેની ૨ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત
વેસ્ટ ઈન્ડિઝની ટીમ આવતા વર્ષે ભારતનો પ્રવાસ કરશે જ્યાં તેણે ભારત સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૨ ટેસ્ટ મેચો રમાવાની છે. આ સિરીઝ આવતા વર્ષે ઓક્ટોબર મહિનામાં રમાશે. જેના માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. આ શ્રેણી માટે ટીમમાં ઘણા મોટા ફેરફાર જાેવા મળી શકે છે. આ […]
અલ્લુની તે બે ફિલ્મો વિશે જેણે બજેટ કરતાં ૩ ગણી કમાણી કરી
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ૨ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવશે. ફિલ્મને લઈને ચાહકોમાં એક અલગ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ અજાયબી કરશે અને સારું કલેક્શન કરી શકશે. તે ઘણા મોટા રેકોર્ડને પણ નષ્ટ કરી શકે છે. જાે આ પહેલા સાઉથના સુપરસ્ટાર […]
ઉદિત નારાયણે બે વાર લગ્ન કર્યા છે, જેને તેણે લાંબા સમય સુધી છુપાવીને રાખ્યા હતા
પ્રખ્યાત બોલિવૂડ ગાયક ઉદિત નારાયણ ‘પાપા કહેતે હૈ બડા નામ કરેગા’ અને ‘ઉડ જા કાલે કાવન’ જેવા ગીતો માટે જાણીતા છે. આજે પણ ઉદિત નારાયણના અવાજમાં એ જ ચાર્મ અને નવીનતા છે જે તેમના શરૂઆતના ગીતોમાં જાેવા મળતી હતી. ઉદિતનો અવાજ કાનમાં સુગર કેન્ડી જેવો સંભળાય છે. ઉદિત નારાયણે હિન્દી ઉપરાંત તમિલ, મલયાલમ, કન્નડ, બંગાળી […]










