SFA ચેમ્પિયનશિપની નવી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ઇવેન્ટમાં 14, 764 એથ્લિટ્સ રમતા જોવા મળશે. જેમાં 387 શાળાના 3 થી 18 વર્ષની વયના આ બાળકો 16 રમતોમાં ભાગ લેશે, આ રમતો 4 સ્થળોએ યોજાશે. અમદાવાદના ખેલાડીઓમાં ગત સિઝનથી બમણો વધારો જોવા મળ્યો છે. આ બાળકો IIT ગાંધીનગર, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી- PDEU, સાબરમતી […]
Author: JKJGS
કહ્યું- મને તેનો અફસોસ નથી; પ્રથમ ફિલ્મના સેટ પર અફેરની થઈ હતી શરૂઆત
સુષ્મિતા સેને મહેશ ભટ્ટની ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મની સ્ટોરી વિક્રમ ભટ્ટે લખી હતી. સુષ્મિતા અને વિક્રમ ફિલ્મના શૂટિંગ દરમિયાન રિલેશનશિપમાં આવ્યા હતા. જો કે તે સમયે વિક્રમ પરિણીત હતો અને તેને એક પુત્રી પણ હતી. વિક્રમ સાથેના અફેર અંગે સુષ્મિતાએ કહ્યું હતું કે પહેલા તે વિક્રમને પસંદ નહોતી કરતી. જોકે, સમય […]
બોલીવુડના કિંગે કર્યો ખુલાસો, કહ્યું-એક્ટિંગ માટે કોઈ પ્લાનિંગ નહોતું, વૈજ્ઞાનિક બનવું હતું
બોલિવૂડના કિંગ શાહરુખ ખાને દુબઈ ગ્લોબલ સમિટ દરમિયાન પોતાની એક્ટિંગ કરિયર વિશે ખુલાસો કર્યો હતો. શાહરુખે કહ્યું હતું કે એક્ટિંગ તેનું લક્ષ્ય નહતું. તેને વૈજ્ઞાનિક બનવાનું સપનુ જોયું હતુ. પરંતુ તેમના પિતાના મૃત્યુ પછી, તેણે વૈજ્ઞાનિક બનવા માટેનો અભ્યાસ છોડી દીધો. તે પછી તેણે કોમર્સ અને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો. આ દરમિયાન તેણે નિષ્ફળતા વિશે […]
રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાવ્યધારાના કવિઓએ સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રોત્સાહન આપ્યું
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના હિન્દી વિભાગ દ્વારા ૧૯-૨૦ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ યુનિવર્સિટીના નવનિર્મિત ‘કુંઢેલા કેમ્પસ’માં ‘રાષ્ટ્રીય-સાંસ્કૃતિક કાવ્ય પ્રવાહઃ પ્રસ્થાન અને પ્રતિભાવ’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. રમાશંકર દુબે, પ્રો. સુરેન્દ્ર પ્રતાપ, પ્રો. મધુકર પાડવી, પ્રો. મનોજ સિંઘ, પ્રો. સંજીવકુમાર દુબે અને ડો.ગજેન્દ્ર મીણાએ […]
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું હિંમતનગરથી પ્રસ્થાન
આ કાર રેલી ૨૬ નવેમ્બર નેશનલ મિલ્ક ડેના દિવસે દિલ્હી પહોંચશે અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે કાર રેલીનું આયોજન થયું ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ પર ચાલતી ૧૨ કારનું હિંમતનગરથી પ્રસ્થાન કરાવ્યું છે. અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે આ કાર […]
કેન્દ્રિય મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્ઘાટન
સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટ થકી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહાર વધુ માત્રામાં મળતો થશે -ઃ કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ શ્રી અમિતભાઈ શાહઃ- શ્રી ભુરા કાકાએ ૬૦ વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતુ એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યુ છે વૈશ્વિક સરેરાશ દુધ ઉત્પાદન ૧૧૭ ગ્રામ […]
લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીયશ્રી ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યુંઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિત
૫૦મી ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસનો સ્વર્ણ જયંતી સમારોહ યોજાયો પરિવર્તન વગર સફળતા નથી, આવનારા સમયમાં ભારતની એન્ટી ક્રિમિનલ સિસ્ટમને સૌથી આધુનિક- સૌથી તેજ બનાવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે- કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ ત્રણ વર્ષ સુધીમાં ન્યાય મળી જશે હવે ન્યાય માટે વર્ષો સુધી રાહ નહીં જાેવી પડે – કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત […]
કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી નવી પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપ યોજાયો
ડીજીપી/આઇજીપી કોન્ફરન્સના સૂચિત મુદ્દાઓ પૈકી દેશની સુરક્ષા માટે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામા યોજાયેલા વર્કશોપમાં દ્ગઝ્રમ્, સેન્ટ્રલ આઇ.બી, ઝ્રમ્ૈં સહિતની વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ ડીજીપી/આઇજીપી કોન્ફરન્સ દરમિયાન સૂચિત મુદ્દાઓ પૈકી દેશની સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી ગુજરાત ઇન્ટેલીજન્સ […]
ખાંડ સહકારી મંડળીઓ થકી ખેડૂતોને ગત વર્ષે રૂ. ૩૩૯૧ કરોડથી વધુની રકમ ચૂકવાઈ
શેરડીનું વાવેતર કરતા ખેડૂતોના આર્થિક તથા સામાજિક વિકાસમાં થયેલ સવિશેષ વધારો ગુજરાતમાં ખાંડ સહકારી મંડળીઓમાં અંદાજે ૪.૫૦ લાખ જેટલા ખેડૂતો સભાસદ ગત વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પિલાણ સિઝનમાં ગુજરાતમાં લગભગ ૮.૮૭ લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને જ નહિ પરંતુ ૨૦ થી ૨૫ હજાર જેટલા કામદારોને કાયમી રોજગારી તેમજ પિલાણ સિઝન દરમિયાન લગભગ ૫.૫૦ […]
નડિયાદમાં અમૂલે ઠાસરા તાલુકામાં ૧૫૦ થી વધુ યુવકોને નોકરીમાંથી કાઢી મૂક્યા
આણંદ અમૂલ ડેરીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી વર્ષમાં અમૂલમાં ચૂંટણીના એંધાણ છે, તેવામાં વર્તમાન ચેરમેન સામે વિરોધ વચ્ચે એકાએક અમૂલ દ્વારા ઠાસરા તાલુકાના ૧૫૦થી વધુ યુવકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ઠાસરા તાલુકો અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારનો ગઢ માનવામાં આવે છે ત્યારે ઠાસરાના જ યુવકોને કાઢી મૂકવામાં આવતા રાજકારણ ગરમાયું છે. અમૂલ ડેરીમાં […]










