Gujarat

આણંદમાં BJP કાઉન્સિલર દિપુ પ્રજાપતિ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો

આણંદમાં BJP કાઉન્સિલર પર મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ના કાઉન્સિલરની કાળી કરતૂત સામે આવી છે. BJP કાઉન્સિલર પર મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાત્રીના સમય જયારે મહિલા ઘરે હતી ત્યારે BJP કાઉન્સિલર ઘરમાં ઘૂસીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અચનાક પતિ […]

Gujarat

અમરેલીમાં દાંડિયા રાસ રમતા રમતા યુવકને હાર્ટએટેક આવતાં મોત

અમરેલીના રાજુલામાં લગ્નમાં દાંડિયા રમતા ૨૪ વર્ષીય યુવક અચાનક જ પડી ગયો હતો અને હાર્ટ એટેકથી તેનું મોત થયું હતું. અમરેલીના રાજુલામાં લગ્નમાં દાંડિયા રમતા ૨૪ વર્ષીય યુવક અચાનક જ પડી ગયો હતો અને હાર્ટ એટેકથી તેનું મોત થયું હતું. હાર્ટ એટેકની વધુ એક ઘટનાએ અમરેલી જિલ્લામાં ચકચાર મચાવી છે. આ વખતે પણ એક યુવકે […]

Gujarat

અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો ૨ નહીં પરંતુ ૫ લોકોના મોતનો મોટો ખુલાસો

અમદાવાદની જાણીતી ખ્યાતી હોસ્પિટલની ડેથ સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો છે. મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. અમદાવાદની જાણીતી ખ્યાતી હોસ્પિટલની ડેથ સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો છે. મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. જેમાં ૨ નહીં પરંતુ ૫ લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. બોરીસણાના ૨ દર્દીઓ સહિત કુલ ૫ના મોત નોંધાયા છે. ખ્યાતી હોસ્પિટલ […]

Gujarat

બનાસકાંઠામા કિસાન સંઘે ૨ સેન્ટર પર ખરીદી શરૂ નહીં થાય તો આંદોલનની કરવાની ધમકી આપી

બનાસકાંઠામા ટેકાના ભાવે ખરીદીમાં લાલીયાવાડીની ઘટના સામે આવી છે.ભારતીય કિસાન સંઘના ટેકાના ભાવે ખરીદીમાં આક્ષેપ લાગ્યા છે. બનાસકાંઠામા ટેકાના ભાવે ખરીદીમાં લાલીયાવાડીની ઘટના સામે આવી છે.ભારતીય કિસાન સંઘના ટેકાના ભાવે ખરીદીમાં આક્ષેપ લાગ્યા છે. આપને જણાવી દઈએ ભારતીય કિસાન સંઘે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમજ ટેકાના ભાવે મગફળી ખરીદી ઝડપી બનાવવા માંગ કરી છે. […]

Gujarat

નવસારીમાં ચૈતર વસાવા એ કરેલ અલગ પ્રદેશ ની માંગણી બાદ નરેશ પટેલ ની પ્રતિક્રિયા સામે આવી

ધારાસભ્ય યોગેશ પટેલે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પર કરેલા કટાક્ષ મામલે રાજકારણ ગરમાયું છે.જેમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને સ્નેહમિલન સમારોહમાં જવાબ આપ્યો છે ધારાસભ્ય યોગેશ પટેલે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પર કરેલા કટાક્ષ મામલે રાજકારણ ગરમાયું છે.જેમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને સ્નેહમિલન સમારોહમાં જવાબ આપ્યો છે.મોટા નેતાએ કહ્યું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે […]

Gujarat

ધીમે ધીમે શિયાળાએ પગરવ માંડવાનો પ્રારંભ કર્યો.બેવડી ઋતુના સંક્રાંત કાળમાં ઠંડી ગરમીનું અજબ સંયોજન.!!!

ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ લોકોએ દિવાળી, લાભપંચમી તથા દેવ દિવાળી જેવા મોટા પર્વોની ધામધૂમથી ઉજવણી કરી. હવે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ધીમે ધીમે નીચે આવવાનો પ્રારંભ થયો હોય તેવું લાગે છે.  આમ ગણીએ તો આ સમયકાળ અર્થાત્ મીક્સ ઋતુનો આરંભકાળ ગણાય. બપોરે થોડી ગરમી પડે છે અને મોડી રાતથી ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવવા મળે […]

Gujarat

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું ભવ્ય આયોજન સમૂહ લગ્નનું નોંધણી કાર્ય શરુ

અમરેલી જીલ્લાના ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર ધામ, ધારી રોડ, ચલાલા ખાતે સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ તા.૧૬-૦૨-૨૦૨૫ ને રવિવારના રોજ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવનું નોંધણી કાર્ય શરુ છે. તો દરેક જરૂરિયાતમંદ લોકોને વહેલા તે પહેલાના ધોરણે નોંધણી કરાવી આ સમૂહ લગ્નોત્સવનો લાભ લેવા સંસ્થાની યાદીમાં જણાવ્યું છે. આ સમૂહ લગ્નમાં જોડાનાર […]

Gujarat

સરકારશ્રીની પી.એસ.એસ. યોજના હેઠળ સાવરકુંડલા કેન્દ્ર ૫રથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

સાવરકુંડલા : સરકારશ્રીની પી.એસ.એસ. યોજના હેઠળ ખેડુતો પાસેથી પ્રતિમણ રૂા.૧૩૫૬.૫૦ ટેકાના ભાવથી મગફળી ખરીદવા માટે ભારત સરકારશ્રીની નોડલ એજન્સી-નાફેડ અને રાજયની નોડલ એજન્સી ગુજરાત સ્ટેટ કો-ઓ૫. માર્કેટીંગ ફેડરેશન (ગુજકોમાસોલ) મારફત કરવાની પ્રસ્થાપિત સિસ્ટમથી ખરીદી કરવાની નીતી અન્વયે સાવરકુંડલા વિસ્તાર માંથી ખરીદી માટે ગુજકોમાસોલના ચેરમેનશ્રી અને રાષ્ટ્રીય ક્ષેત્રે સહકારી નેતૃત્વ સંભાળી રહેલા માન.શ્રી દિલી૫ભાઇ સંઘાણી ના […]

Gujarat

મતદારયાદી સુધારણા અભિયાન અંતર્ગત મતદારો માટે ખાસ નોંધણી ઝુંબેશ યોજવામાં આવી 

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત ગુજરાત રાજ્યનાં તમામ મતદાન મથકો ઉપર મતદારયાદી સુધીનાં અંતર્ગત તારીખ 17 નવેમ્બર 2024 નાં રોજ મતદાન મથકો ઉપર બ્લોક લેવલ ઓફિસર, સુપરવાઇઝરો દ્વારા  18 વર્ષ પૂરા કરનાર મતદારોની નોંધણી, સ્થળાંતર થયેલ મતદારોની નોંધ તથા મૃત્યુ પામેલ મતદારોનાં નામ કમી કરવા અંગેની ખાસ ઝુંબેશ યોજવામાં  આવી હતી. જે અંતર્ગત […]

Gujarat

યુવાપેઢી વિચાર, મૌન અને અધ્યાત્મનાં મહાત્મ્યથી વાકેફ થવી જરૂરી છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી 

જયેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીએ પણ નવ વર્ષની નાની વયે પ્રથમવાર યુવા પેઢીને પ્રેરણારૂપી સંદેશ આપ્યો દેડિયાપાડા ખાતે મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીનાં હાલનાં અધિકૃત ગાદીપતિ સજ્જાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબનાં સુપુત્ર અને અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબનાં સાનિધ્યમાં ચિંતન પર્વનું રમણભાઈ ભગત પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આગમન વેળા તેઓનું […]