Gujarat

રાજ્ય કક્ષાએ U-14 બેઝબોલ રમતમાં ભાઈઓની સ્પર્ધામાં ઝળહળતું બીજું  સ્થાન પ્રાપ્ત કરતું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા

ભારત સરકાર દ્વારા ૬૮ મી સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ગુજરાત  સરકાર અંડર -14 બેઝબોલ  રમતમાં ભાઈઓની  સ્પર્ધા ડીસા (બનાસકાંઠા ) મુકામે  રાજ્યકક્ષાનું આયોજન જિલ્લા રમત ગમત અધિકારીશ્રી  ગાંધીનગર દ્વારા થયેલ.  તારીખ  ૧૨-૧૧-૨૪ રોજ યોજાયેલ આ સ્પર્ધામાં અમરેલી જિલ્લાની ટીમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંસ્થાની સમગ્ર સ્કૂલની ટીમ ગુજરાત રાજ્યમાં ઝળહળતું બીજું સ્થાન […]

Gujarat

ચલાલા ખાતે ધારી રોડ પર આવેલ શ્રી શિવસાંઇ મંદિર શનિદેવ મંદિર ખાતે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ સુરતના સહયોગથી શિવસાંઇ ગ્રુપ ચલાલા દ્વારા તુલસી વિવાહ સાથે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન થયું

ઠાકોરજીની લગ્ન વિધિ સાથે સાથે સાથે આઠ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. આ પ્રસંગે ચલાલા તેમજ કમી કેરાળાના રાજકીય અગ્રણીઓ સમેત વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહીને નવદંપતિઓને લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી. આ માંગલિક પ્રસંગે ધારી બગસરાના ધારાસભ્ય જે. વી. કાકડીયા અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતાં પરંતુ નવદંપતિઓના નવપલ્લવિત જીવન માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. […]

Gujarat

સાવરકુંડલામાં ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે સંત શ્રી મહાત્મા મુળદાસજીનો ૩૫૦મા  જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શ્રી લુહાર જ્ઞાતિ સમાજ વાડી ખાતે કારતક સુદ ૧૧!! (અગિયારસ) તારીખ ૧૩-૧૧-૨૪ ને  બુધવારના રોજ લુહાર જ્ઞાતિ કુલભૂષણ સંત શ્રી મહાત્મા મુળદાસજીની ૩૫૦ મી જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે સવારે ૯-૦૦ કલાકે પૂજ્ય સંત શ્રી મહાત્મા મુળદાસજીનું પૂજન, ધ્વજારોહણ, આરતી.વગેરે કાર્યક્રમો યોજાયા હતા. ત્યારબાદ બપોરે ૧૧-૩૦ કલાકે મહાપ્રસાદ (ભોજન)નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નિમિત્તે […]

Gujarat

સાવરકુંડલામાં ગંદકીનું સામ્રાજ્ય, પાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ

સાવરકુંડલા શહેરમાં વ્યાપેલી ગંદકીની સમસ્યાએ હદ પાર કરી છે. પાલિકા તંત્રની બેદરકારીના કારણે શહેરના મુખ્ય માર્ગોથી લઈને છેવાડાના વિસ્તારો સુધી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. દિવાળી અને નવું વર્ષ જેવા તહેવારોમાં પણ શહેરના રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી હતી વાહન ચાલકોને આ ઉડતી ડમરીઓના કારણે વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે અને […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આર્યુવેદ શાખાના સંયુક્ત ઉપક્રમે સંખેડા સી.એચ.સી. ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આર્યુવેદ શાખાના સંયુક્ત ઉપક્રમે સંખેડા સી.એચ.સી. ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો લાભ આસપાસના ગામના લાભાર્થીઓએ લીધો હતો, જેમાં હોમિયોપેથિક દ્વારા ૧૦૮ લાભાર્થીઓ, આર્યુવેદ દ્વારા ૨૦૪ તથા ૧૮૫ વ્યક્તિઓને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. જ્યારે આરોગ્ય શાખા દ્વારા એન સી ડી, લેબોરેટરી ટેસ્ટ, પી.એમ.જે.એ.વાય કાર્ડ, […]

Gujarat

છોટાઉદેપુર નગરમાં એકલ અભિયાન અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા જિલ્લા જીઆરડી કમાન્ડર તેમજ ભાજપના યુવા નેતા ઉપસ્થિત રહ્યા

છોટાઉદેપુર નગરમાં એકલ અભિયાન અંતર્ગત કબડી,ખોખો જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા,જિલ્લા જીઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા,તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઈ રાઠવા અને  છોટાઉદેપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ પ્રકાશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.  રિપોર્ટર […]

Gujarat

યાત્રિકોને કોઈપણ તકલીફ ન પડે તે માટે તંત્ર ખડેપગે : પરિક્રમાર્થી

પરિક્રમા દરમિયાન તંત્ર દ્વારા સ્વચ્છતા માટે પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે ગિરનાર લીલી પરિક્રમાના પધારેલા યાત્રાળુઓએ પરિક્રમાના અનુભવો જણાવ્યા પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં પધારેલા યાત્રાળુઓએ પ્રતિભાવ આપતા પરિક્રમાના અનુભવો જણાવ્યા હતા. જામનગરથી ગિરનાર લીલી પરિક્રમા કરવા માટે પધારેલા શ્રી મહેશભાઈ જણાવે છે કે, યાત્રિકોને કોઈપણ તકલીફ ન પડે તે માટે તંત્ર ખડેપગે છે. જંગલમાં કચરો નથી, સુરક્ષા […]

Gujarat

ગિરનાર લીલી પરિક્રમાના ૩૬ કી.મી.ના રૂટ દરમિયાન યાત્રિકોએ સમયાંતરે  આરામ કરવો જરૂરી

ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ખાસ વયોવૃદ્ધ યાત્રિકો અને બ્લડ પ્રેસર, ડાયાબિટીસના દર્દીઓએ  આરોગ્યની વિશેષ કાળજી રાખવી છાતીમાં દુખાવો, બેચેની કે ગભરામણ થાય તો ત્વરિત આરામ કરવો, પરિક્રમા રૂટ પરના હંગામી દવાખાનાનો સંપર્ક કરવો પરિક્રમાર્થીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટનો અનુરોધ ગિરનાર લીલી પરિક્રમાનો ૩૬ કિલોમીટરનો રૂટ લાંબો, કઠિન અને ચઢાણ વાળો હોવાથી યાત્રિકોએ આરોગ્યની વિશેષ સંભાળ લેવી […]

Gujarat

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

કલેકટરશ્રીએ પરિક્રમાર્થીઓના અનુભવો જાણી, પ્રેરક સંવાદ કર્યો કલેકટરશ્રીએ યાત્રિકો સાથે સંવાદ સાધી પરિક્રમાના રુટ દરમિયાન સતત એકી સાથે ન ચાલતા સમયાંતરે આરામ કરવા અનુરોધ કર્યો જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પરિકમાર્થીઓ પાસેથી પ્રતિભાવો મેળવી તેમની સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો. […]

Gujarat

આનંદો !*  જામકંડોરણા ધોરાજી ઉપલેટા ભાયાવદર અને વીરપુર પોલીસ સ્ટેશન ખાતે જુના વાહનો અને ભંગાર ની જાહેર હરાજી થવાની છે 

આપણે અનેક પોલીસ સ્ટેશનમાં હજારોની સંખ્યામાં જપ્ત થયેલા વાહનો સડતા જોયા હશે, પરંતુ હવે આગામી સમયમાં આ પ્રકારના દ્રશ્યો કદાચ નહીં દેખાય. સરકારે નિર્ણય લીધો છે કે દારૂની ખેપમાં ઝડપાયેલા વાહનો બીન વારસી વાહનોની ની હરાજી કરીને તેમાંથી ઉભા થયેલા રૂપિયાનો સદુપયોગ કરવામાં આવે. ત્યારે આ અંગે ની જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં થી મળતી માહિતી મુજબ […]