Gujarat

રાજકોટ પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલશ્રી કૃષ્ણકુમાર યાદવે વિશેષ આવરણનું વિમોચન કર્યું

ડાક વિભાગ દ્વારા ફિલાટેલીને પ્રોત્સાહન આપવા “દીનદયાળ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના” કાર્યરત : શ્રી કૃષ્ણકુમાર યાદવ સરકારના ડાક વિભાગ દ્વારા ડાક ટીકીટ સંગ્રહ અથવા ફિલાટેલી ક્ષેત્રમાં અનેક નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય ડાક ટીકીટના માધ્યમથી બાળકોમાં સર્જનાત્મકતાના વિકાસની સાથેસાથે બાળકોને વિવિધ સમકાલીન વિષયો, ઘટનાઓ, દેશના વ્યક્તિત્વો, જૈવ વિવિધતા વગેરેથી પરિચિત કરવાનો છે. શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં […]

National

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોંડલ ઓર્ચિડ પેલેસની મુલાકાત લીધી

ગોંડલના રાજવીશ્રી હિમાંશુસિંહજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભગવદ્રોમંડલ ભેટ કરી આવકાર્યા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે તુલસી વિવાહ પ્રસંગે ગોંડલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીશ્રીએ ગોંડલના વિખ્યાત ઓર્ચિડ પેલેસની પણ મુલાકાત કરી હતી. આ તકે ગોંડલના રાજવીશ્રી હિમાંશુસિંહજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભગવદ્રોમંડલ ભેટ કરી આવકાર્યા હતા તથા રાજમાતા શ્રી કુમુદ કુમારીબાએ મુખ્યમંત્રીશ્રીને […]

Gujarat

ગોંડલ ખાતે તુલસી વિવાહ પ્રસંગે સહભાગી થયા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

તુલસી વિવાહ પ્રસંગે ઠાકોરજીના ભવ્ય વરઘોડાનું સ્વાગત કરી ધન્યતા અનુભવી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટના ગોંડલ ખાતે તુલસી વિવાહના ભવ્ય આયોજનમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે યોજાયેલા જાજરમાન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ કોલેજ ચોક ખાતે ઠાકોરજીના વરઘોડાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. અહીં ઠાકોરજીની આરતી ઉતારી, ઠાકોરજીના વરઘોડાના સામૈયા કરવામાં આવ્યા હતા. ઠાકોરજીના વરઘોડામાં ભરત ભરેલી રંગબેરંગી […]

Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું એસ.આર.પી. ગોંડલ હેલીપેડ ખાતે આગમન

પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું એસ.આર.પી. ગોંડલ હેલીપેડ ખાતે આગમન થતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ તકે પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે,એસ.પી શ્રી જયપાલસિંહ રાઠોડ, અગ્રણી શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી […]

National

ગોંડલના સુપ્રસિદ્ધ રમાનાથ ધામના દર્શન કરી આશીર્વાદ ગ્રહણ કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

એકાદશીના પાવન પર્વે પુજ્ય નાથાલાલ જોષી દ્વારા   સ્થાપિત રમાનાથ ધામના પવિત્ર વાતાવરણમાં  દિવ્યતા અનુભવતા મુખ્ય મંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે એકાદશીના પાવન પર્વે ગોંડલના સુપ્રસિદ્ધ રમાનાથ ધામના દર્શન કરી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. ગોંડલના સ્વ.શ્રી નાથાલાલ જોષી દ્વારા સ્થાપિત શ્રી રમાનાથ ધામ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે પધાર્યા હતા […]

Gujarat

જિલ્લા કલેક્ટરશ્રીએ શ્રીફળ વધેરી પૂ. સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાવનકારી ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો

કારતક સુદ-૧૧ની મધ્યરાત્રીએ ગિરનાર લીલી પરિક્રમાનો પરંપરાગત રીતે શુભારંભ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કારતક સુદ-૧૧ની મધ્યરાત્રીએ શ્રીફળ વધેરી પૂ. સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાવનકારી ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવ્યો હતો.    ભવનાથ તીર્થક્ષેત્રના શ્રી હરગિરીબાપુ, શ્રી શેરનાથ બાપુ , શ્રી ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રા નંદગીરી બાપુ, શૈલજાદેવીજી, જયઅંબેગીરી માતાજી, સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના […]

Gujarat

માળીયાહાટીના તાલુકાનુ ગામ કુકસવાડા ગામે માં ગૌ સેવા હોસ્પિટલ

માળીયાહાટીના  તાલુકાનુ ગામ કુકસવાડા કુકસવાડા ગામે માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા મુકામે ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી…… આજરોજ તા 10…11…2024.ના રોજ માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા. મુકામે ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.ગોપાષ્ટમીની. પાવન પર્વ નિમિત્તે માં ગૌ સેવા.સેવા હોસ્પિટલ કુકસવાડા. ખાતે.ગૌ.પૂજન. ગોવાળ ની પૂજા લક્ષ્મીજીની પૂજા અને કન્યા. નું પૂજન.કરી આ પાવન. તહેવારને   ઉજવણી કરાઈ […]

Gujarat

સાવરકુંડલા ખાતે શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળે રમતગમત ક્ષેત્રે વધુ એક સિદ્ધિનું છોગું ઉમેર્યું 

રાજ્ય કક્ષાએ U-17 બેઝબોલ રમતમાં બહેનોની સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરતું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ભારત સરકાર દ્વારા ૬૮ મી સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ગુજરાત  સરકાર અંડર -17 બેઝબોલ  રમતમાં બહેનોની  સ્પર્ધા ડીસા (બનાસકાંઠા )મુકામે  રાજ્ય કક્ષાનું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ગાંધીનગર દ્વારા થયેલ  તારીખ  9/11/2024 રોજ  અમરેલી જિલ્લાની ટીમમાં […]

Gujarat

દેવ દિવાળીનું મહત્વનું અર્થઘટન. પત્રકાર બિપીનભાઈ પાંધી અને સાવરકુંડલાના પ્રબુદ્ધ અને ચિંતનશીલ નાગરિક હર્ષદભાઈ જોશીની કલમે

” દેવ ઉઠી” એટલે ” દિવ્ય વ્યવસ્થા તંત્રનું જાગવું,સક્રિય થવું”.સૃષ્ટિના પાલન હાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી આજથી સક્રિય સ્થિતિ ગ્રહણ કરે છે. ઊર્જા ચક્રના ભ્રમણનો પ્રારંભ થાય આજથી છે. આપણુ રાષ્ટ્ર ભૌગોલિક રીતે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અથવા કહીએ તો આપણાં દેવો,ઋષિ મુનિઓ,અવતારોએ પૃથ્વીને આપણા રાષ્ટ્રની સાનુકૂળ ધરી ઢાળ અને ભ્રમણ કક્ષામાં મૂકી […]

Gujarat

વડાપ્રધાન મોદીએ વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના ૨૦૦મા વર્ષની ઉજવણીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી

સમાજને ટુકડાઓમાં વહેંચવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, આ સંકટને સાથે મળીને સમજાે : વડાપ્રધાન મોદી વડાપ્રધાન મોદીએ ગુજરાતના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના ૨૦૦મા વર્ષની ઉજવણીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે વોકલ માટે લોકલને પ્રમોટ કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે લોકો, સમાજ અને જાતિને ટુકડાઓમાં વહેંચવાનું ષડયંત્ર ચાલી રહ્યું […]