તા. ૩૦ જાન્યુ ૨૦૨૫ના રોજ શ્રી કુંડલા ગ્રામ સેવા મંડળ તથા શ્રી લલ્લુભાઈ શેઠ પ્રેરિત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા ડો.રાજેન્દ્ર ખીમાણી કુલપતિશ્રી લોકભારતી સણોસરા અને ડો. વિશાલ ભાદાણી ઉપ કુલપતિશ્રી લોકભારતી સણોસરાની ઉપસ્થિતિમાં પ્રાર્થનાસભાનું આયોજન કરેલ. પ્રાર્થનાસભાની શરૂઆત સમૂહ પ્રાર્થના અને ભજનથી કરવામાં આવી જે.વી. મોદી હાઇસ્કુલના સંગીત શિક્ષક સંજયભાઈ મહેતા અને સાથે શ્રી મહિલા […]
Author: JKJGS
ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓનો જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભમાં ઝળહળતો દેખાવ
તાજેતરમાં નેશનલ હાઈવે વલથાણ સ્થિત એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કરી પોતાની શાળા સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે. અત્રે જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભ 2024-25 અંતર્ગત યોજાયેલ તબલાવાદનમાં અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થી સ્વયં મનિષભાઈ સોલંકીએ તૃતિય […]
શ્રી આહિર સમાજ ખંભાળિયા દ્વારા તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયા હતા
માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે સોમવારના દિવસે ભવ્યાતી ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ આયોજન કરાયું હતું જેમાં આ વર્ષે 12 દીકરીઓ અને 6 દીકરાઓ જોડાશે. આ લગ્ન ઉત્સવમાં લગ્ન જોવડાવવા, લગ્ન લખવા, લગ્ન ગીતો ગાવા, ડાંડિયારાસ, મંડપ રોપણ, તથા મામેરા તેમજ મંગળફેરા જેવા તમામ માંગલિક પ્રસંગો એક સાથે સમૂહમાં જ કરવામાં આવ્યા હતા સમૂહ લગ્ન સમિતિની રાહબરીમ […]
સાયણ નગર સ્થિત ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
ઓલપાડ તાલુકાનાં સાયણ નગરની ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં માધ્યમિક વિભાગનાં અંગ્રેજી વિષયનાં સિનિયર શિક્ષક જશવંતભાઈ પટેલનાં હસ્તે વિધિવત ધ્વજવંદન કરવામાં આપ્યું હતું. આ પ્રસંગે શાળાનાં ટ્રસ્ટીમંડળ, શિક્ષકગણ, વિધાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં વિદ્યાર્થીઓએ નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. […]
મહા કુંભ મેળા માં ગુજરાત ને ઉતર પ્રદેશ ના મુખ્યમંત્રી શ્રી યોગિત્યાનંદજી સન્માનિત કર્યું
મહા કુંભ મેળા માં યાત્રાધામ બેટ દ્વારકા ને ગૌરવ મલ્યું. બેટ દ્વારકા શ્રી રામ ઝરોખા મંદિર ના મહંત ને મહા મડલેશ્વર પદ થી પદાભૂષિત કરાયા.. હાલ મા વિશ્વ ને આકર્ષીત કરનાર અને સાધુ સમાજ ના ચાર વર્ષે આવતા પર્વ માં આ વર્ષે ૧૪૪ વર્ષ બાદ ગ્રહો નક્ષત્રો ના સંજોગો મળતા યોજાયેલ મહા કુંભ મેળા માં […]
ગુજરાતનો વીજ પુરવઠો વર્ષ 2020 અને 2024 વચ્ચે 28% વધ્યો
ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના: રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી 4 ફેબ્રુઆરી 2025: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે કારણ કે રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28% વધીને નાણાકીય વર્ષ 2024માં 1,45,740 મિલિયન યુનિટ થયો છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2025ના પ્રથમ નવ […]
૬૭મા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરેના ખાતે કરવામાં આવ્યું
વિશ્વમાં પ્રખ્યાત ૬૭મા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરેના ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ટ્રેવર નોહ દ્વારા કરવામાં આવ્યું હતું. સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા દિગ્ગજાેનું સન્માન કરવામાં આવ્યું. ‘કાઉબોય કાર્ટર’ માટે બેયોન્સેને બેસ્ટ કન્ટ્રી આલ્બમનો એવોર્ડ મળ્યો. સબરીના કાર્પેન્ટરને શ્રેષ્ઠ પોપ વોકલ આલ્બમનો એવોર્ડ મળ્યો. o શ્રેષ્ઠ […]
હરિયાણામાં ગુનાહિત કાવતરાના કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર જાેગીન્દર ગ્યોંગને ફિલિપાઈન્સથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો
સીબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ વોન્ટેડ ગેંગસ્ટર જાેગીન્દર ગ્યોંગને ફિલિપાઈન્સથી ભારત પ્રત્યાર્પણ કરીને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઈન્ટરપોલ દ્વારા તેની સામે રેડ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) એ ૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ ના રોજ ઇન્ટરપોલ તરફથી જાેગિન્દર વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી, જે વિશ્વભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને […]
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના પ્રવાસે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને મળવાની શક્યતાઓ
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના પ્રવાસ પર છે, તેઓ મંગળવાર, ૪ ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે. રવિવાર, ૨ ફેબ્રુઆરીના રોજ, નેતન્યાહૂએ કહ્યું કે ટ્રમ્પ સાથેની મુલાકાતમાં તેઓ ગાઝા પટ્ટીમાં હમાસ પર વિજય, ઈરાનનો સામનો કરવા અને આરબ દેશો સાથે રાજદ્વારી સંબંધો વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. વ્હાઇટ હાઉસમાં ફરી પ્રવેશ […]
સુપ્રીમ કોર્ટે મહાકુંભ નાસભાગ મામલામાં PIL પર સુનાવણી કરવાનો ઈન્કાર; CJI જસ્ટિસ ખન્નાએ મહાકુંભમાં થયેલી દુર્ઘટનાને દુર્ભાગ્યપુર્ણ ગણાવી
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં થયેલી નાસભાગ અને મૃત્યુના મામલામાં દાખલ કરવામાં આવેલી PIL પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું છે અને ઝ્રત્નૈં જસ્ટિસ ખન્નાએ મહાકુંભમાં થયેલી દુર્ઘટનાને દુર્ભાગ્યપુર્ણ અને ચિંતાનો વિષય ગણાવ્યો છે. ઁૈંન્માં, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે સ્ટેટસ […]