ગાંધીનગરની ય્સ્ઈઇજી સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના નિષ્ણાત તબીબોએ એક ૩૯ વર્ષીય પુરુષ દર્દીની લીવર હાઇડેટીડ સિસ્ટની અત્યંત જટિલ અને જાેખમી સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે. છેલ્લા પાંચ વર્ષથી આ ગંભીર બીમારીથી પીડાતા દર્દીને ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચ અને જીવના જાેખમ સામે સિવિલના તબીબોએ નિ:શુલ્ક અને સુરક્ષિત સારવાર આપી આશાનું કિરણ પૂરું પાડ્યું છે. લીવરમાં હજારોની […]
Author: JKJGS
કલોલના તેરસાપરાની સીમમાં તીનપત્તી રમતા પાંચ ઝડપાયા, ૮૩ હજારની મત્તા જપ્ત
કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે તેરસાપરા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા પાંચને ઝડપ્યા હતા. ૪૯ હજારથી વધુની રોકડ, ત્રણ મોબાઈલ, વાહન મળીને કુલ રૂ.૮૪ હજાર ૩૫૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ કલોલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે.ગઢવીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, તેરસાપરાની સીમમાં […]
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતે ૭ વર્ષ પછી ઈરાન પાસેથી ફરીથી ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતે ૭ વર્ષ પછી ઈરાન પાસેથી ફરીથી ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું છે. શિપિંગ ડેટા અનુસાર, ‘જયા’ નામનું ટેન્કર ઈરાની ક્રૂડ લઈને ભારતના પૂર્વીય કિનારા તરફ આવી રહ્યું છે. આ ટેન્કર પહેલા ગુજરાતના વાડીનાર બંદર તરફ આવી રહ્યું હતું. તેમાં લગભગ ૬ લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભરેલું હતું. પરંતુ પછી […]
ઈરાન યુદ્ધ યુદ્ધવિરામ- પાકિસ્તાની PM નોબેલ આપવાની માગ:
પાકિસ્તાનની પંજાબ એસેમ્બલીમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ, સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને નાયબ વડાપ્રધાન ઇશાક ડારને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જિયો ન્યૂઝ અનુસાર, ઁસ્ન્-દ્ગના ધારાસભ્ય રાણા મુહમ્મદ અરશદે પ્રસ્તાવ રજૂ કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના નેતાઓની મધ્યસ્થીથી જ અમેરિકા-ઈરાન વચ્ચે ૨ અઠવાડિયાનો યુદ્ધવિરામ શક્ય બન્યો […]
એપ્સ્ટીન મામલે મેલાનિયા ટ્રમ્પનો બાટલો ફાટ્યો, મેલાનિયાએ કહ્યું- હું ક્યારેય એપસ્ટીનની મિત્ર નહોતી
USA ના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસમાંથી આપેલા નિવેદનમાં “મને અપમાનિત જેફરી એપસ્ટીન સાથે જાેડતા જૂઠાણાંથી દૂર રાખો” એમ કહીને આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દોષિત ઠરેલા જાતીય અપરાધીથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ મેલાનિયા ટ્રમ્પે કોંગ્રેસને વિનંતી કરી હતી કે તેઓ એવી સુનાવણી યોજે જેમાં પીડિતો કેપિટલ હિલ […]
સિક્કિમમાં હિમવર્ષા-ભૂસ્ખલન, સેનાએ ફસાયેલા ૧૩૫ પ્રવાસીઓને બચાવ્યા
સિક્કિમમાં ભારે હિમવર્ષા વચ્ચે ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે માર્ગ સંપર્ક તૂટી ગયો. લાચેનમાં લગભગ ૧,૦૦૦ પ્રવાસીઓ ફસાયેલા છે અને તેમને વહેલી તકે બચાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે. સેનાએ કુલ ૧૩૫ ફસાયેલા પ્રવાસીઓને બચાવ્યા છે. ઉત્તર ભારતમાં ૩ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એપ્રિલમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજસ્થાનમાં ૨૦ દિવસથી બદલાયેલા હવામાનને કારણે તાપમાન […]
મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-૧માં આગ, કેટલીક ફ્લાઇટ્સ રોકવામાં આવી
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૧ નજીક ગુરુવારે સાંજે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. એરપોર્ટ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આગ સાંજે ૬:૧૦ વાગ્યે લાગી હતી. પ્રાથમિક તપાસમાં […]
એર ઇન્ડિયા ફ્લાઇટનું એન્જિન બંધ, પાઈલટનો ઇમરજન્સી કોલ
મુંબઈથી બેંગલુરુ જઈ રહી હતી, ૨૦ મિનિટમાં પાછી ફરી; ટેકઓફ દરમિયાન તણખા પણ દેખાયા મુંબઈથી બેંગલુરુ જઈ રહેલી એર ઈન્ડિયાની એરબસ છ૩૨૦ દ્ર્ગી ફ્લાઈટ છૈં૨૮૧૨ બુધવાર-ગુરુવારની મોડી રાત્રે ઉડાન ભર્યાના લગભગ ૨૦ મિનિટ પછી મુંબઈ એરપોર્ટ પર પાછી ફરી. અધિકારીઓએ જણાવ્યું કે હવામાં એક એન્જિન બંધ થતાં પાઈલટે રેડિયો પર ‘ઁછદ્ગ ઁછદ્ગ’ કોલ આપ્યો, ત્યારબાદ […]
નાસિકમાં કોર્પોરેટ જેહાદ: IT કંપનીમાં યુવતીઓનું યૌન શોષણ-ધર્મપરિવર્તનનો આરોપ
નાસિકની મલ્ટીનેશનલ IT કંપનીમાં હિન્દુ મહિલા કર્મચારીઓનું યૌન શોષણ, ઓફિસમાં બળજબરીથી નમાઝ પઢાવવા, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે મુસ્લિમ ટીમ લીડર્સ અને ૐઇ મેનેજર સહિત ૭ લોકોની ધરપકડ કરી છે. શુક્રવારે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ કંપની કેમ્પસમાં ઘૂસીને હોબાળો કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મામલાની ગંભીરતાને […]
ઘરમાં ૫૦૦ની નોટોના બંડલ બળેલા મળ્યા હતા, સુપ્રીમ કોર્ટની તપાસમાં દોષિત, સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ૧૪ માર્ચ ૨૦૨૫ ના રોજ તેમના દિલ્હી સ્થિત ઘરમાં લાગેલી આગમાં ૫૦૦-૫૦૦ની નોટોના બંડલ બળેલા મળ્યા હતા. આ વિવાદ બાદ તેમને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. તેમણે ૫ એપ્રિલ ૨૦૨૫ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં શપથ લીધા હતા. જાેકે, તેમને કોઈ જવાબદારી […]










