Gujarat

માણાવદર તાલુકાના ખેડૂતો તથા વેપારીઓ નવી જંત્રી દર સામે લાલઘુમ: ખેતી તથા ઉદ્યોગોનું નામું લખાઈ જશે! 

સરકારની જંત્રી દર વધારાની ચાલી રહેલી કવાયત સામે પ્રજામાંથી દરરોજ વિરોધના સુર ઉઠી રહ્યા છે પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ અને રોષ ભભૂકી રહ્યો છે ગામોગામ સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે જંત્રીના નવાદર ખેતી તથા ઉદ્યોગ પર ભારે અસર કરશે ધંધા રોજગાર તથા ખેતીપડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારની કથિત કવાયત સામે માણાવદર […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિર ખાતે અમરેલી શાંતબા મેડિકલ કોલેજના બીએસસી નર્સિંગ અને એ. એન. એમ ના વિદ્યાર્થીઓ માનવમંદિરની મુલાકાત અને રીસર્ચ સંદર્ભે પધારેલ 

અમરેલી શાંતબા મેડિકલ કોલેજના  B.sc નર્સિંગ અને A.N.M ના વિદ્યાર્થીઓ સાવરકુંડલા સ્થિત માનવમંદિરની મુલાકાત અને  રિસર્ચ સંદર્ભે વિઝિટ માટે પધારેલ. માનવમંદિરનો ટૂંકો પરિચય એટલે અહીં મનોરોગી બહેનોને માતૃપ્રેમ અને પિતા તુલ્ય સ્નેહ સાથે એક પરિવારની માફક  માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ હેતથી માવજત કરે છે.  અહીંથી અનેક મનોરોગી બહેનોને સાજી થઈને પરત પોતાના સ્વ ગૃહે પરત પણ […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ એસએમજીકે શૈક્ષણિક સંકુલમાં સુલેખન સ્પર્ધા યોજાઈ ગઈ

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ એસ.એમ જી. કે .શૈક્ષણિક સંકુલમાં સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં અંગ્રેજી માધ્યમ પ્રાઇમરી સ્કૂલ તથા ગુજરાતી માધ્યમ સેકન્ડરીસ્કૂલના વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધેલ તેને માર્ગદર્શન આપનાર સમગ્ર શૈક્ષણિક સ્કૂલના સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ બિપીન પાંધી સાવરકુંડલા

Gujarat

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા ખાતે એકસાથે ચાર કેમ્પ યોજાયા હતા

સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા નિઃશુલ્ક પણે ચાર ,નિદાન કેમ્પનું આયોજન કરવામાં  આવ્યું હતું જેમાં પ્રથમ કેમ્પમાં  કુત્રિમ હાથ પગ બનાવવા માટે દિવ્યાંગ મુક્ત ભારત જે જયપુરની સંસ્થા છે તેના સહયોગથી ત્રણ દિવસ માટે માનવસેવા યજ્ઞ કાર્યરત હતો જેમાં ૭૦ થી વધુ દર્દીઓ માટે કૃત્રિમ હાથ પગ બનાવવામાં આવ્યા […]

Gujarat

પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના ઉકાભાઇ ચુડાસમાની 9મી પુણ્યતિથિ નિમિત્તે મેગા નેત્ર નિદાન-હાર્ડવૈદ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો 

કુલ 290 આંખના દર્દીઓ તથા હાર્ડ વૈદ જનરલ ચેકઅપમાં 160દર્દીઓ લાભ લીધો અને 85 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યાં… ગીર સોમનાથના કલેકટર શ્રી આદરણીય દિગ્વિજયસિંહ જાડેજા સાહેબની પ્રેરક ઉપસ્થિતિ થી કાર્યકર્તાઓ ઉત્સાહિત બન્યા હતા. પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ઉકાભાઈ કરશનભાઈ ચુડાસમા ની નવમી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વ. રંભુબેન તથા લાડુબેન […]

Gujarat

સાવરકુંડલાના વિવિધ જ્ઞાતિ સમાજના તેમજ  સત્તાધાર આપા ગીગામાં અખૂટ શ્રદ્ધા રાખનાર સેવકો પ. પૂ. વિજયબાપુ ઉપર કરવામાં આવેલા પાયાવિહોણા આરોપો સંદર્ભે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સાવરકુંડલા પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવા પહોંચી ગયા 

ત્યારબાદ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની કચેરી ખાતે પણ પહોંચી આ સંદર્ભે સરકાર યોગ્ય પગલા લેવા વિનંતી કરી હતી. ગતરોજ રાત્રે સાડા નવ કલાકે અહીં સાવરકુંડલા ખાતે આવેલ પૂ. કાનજી બાપુની જગ્યાના વિશાળ મેદાનમાં સાંપ્રત સમયમાં સત્તાધાર મહંત પૂ. વિજયબાપુ ઉપર કરવામાં આવેલા પાયા વગરના આક્ષેપો વિરૂદ્ધ પોતાની લાગણી સત્તાધાર મહંત પ્રત્યે સમર્થન દર્શાવવા […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના સિહાદા ગામે સબ સેન્ટર બિલ્ડીંગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ સિહાદા ગામમાં કન્ટ્રક્શન ઓફ ન્યુ સબ સેન્ટર બિલ્ડીંગ વિથ કમ્પાઉન્ડનું કામગીરી ₹34 લાખના ખર્ચે કરવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે જિલ્લા પંચાયત સદસ્ય  સુરેશભાઈ રાઠવા,તાલુકા સદસ્ય રાકેશભાઈ રાઠવા ,સરપંચ ખીમજીભાઈ  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો.ભરતસિહ ચૌહાણ,કવાંટ તાલુકાના હેલ્થ ઓફિસર […]

Gujarat

છોટાઉદેપુર નગરમાં લો વોલ્ટેજની સમસ્યાથી પ્રજાને મુશ્કેલી

છોટાઉદેપુરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી લો વોલ્ટેજની સમસ્યા પ્રજાને સતાવી રહી છે. પંખા ધીરા ફરવા,  દિવસ દરમ્યાન એસી ના ચાલવા અને લાઈટો ના ઝબકારા જેવા પ્રશ્નો ને કારણે ઉનાળા જેવી સીઝનમાં પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે હાલમાં ભર શિયાળે પણ ગીઝર અને પાણીની મોટર ન ઉપડવાના કિસ્સા જોવા મળી રહ્યા છે. […]

Gujarat

છોટાઉદેપુર જીલ્લાના જેતપુરપાવી પોલીસ સ્ટેશન તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન તેમજ વડોદરા જીલ્લાના વરણામા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી જેતપુરપાવી પોલીસ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જી.છોટાઉદેપુર તથા  કે.એચ.સુર્યવંશી I/C નાયબ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન જી.છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામા ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ હોય જે આધારે અસરકારક કામગીરી કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી.રાણા જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના કર્મચારીઓ નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા. […]

Gujarat

જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં કલેકટર કચેરીના વિ.સી.હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં એજંડા ઓગ્મેન્ટેશ/રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત નવીન/રીવાઈઝ્ડ યોજનાઓની મંજૂરી,  નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત યોજનાકીય કામોની સમિક્ષા, ગ્રીવન્સ, નલ જલ મિત્ર, PACS/SHG,GST/TDS વગેરેની સમીક્ષા, ધરતી આબા કાર્યક્રમ અન્વયે થયેલ કામગીરી સમીક્ષા જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવી હતી આ […]