સાઉદી અરેબિયા, કતાર, ઇજિપ્ત, તુર્કી અને જાેર્ડન સહિત અનેક આરબ અને મુસ્લિમ દેશોએ મંગળવારે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ ઇઝરાયલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાઓની નિંદા કરી અને પેલેસ્ટિનિયન જૂથને ગાઝા પટ્ટીમાં તેનું શાસન સમાપ્ત કરવા કહ્યું, જેનાથી યુદ્ધનો અંત આવ્યો. ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન) પરિષદમાં આરબ લીગ, યુરોપિયન યુનિયન અને ૧૭ અન્ય […]
Author: JKJGS
અમેરિકા પાકિસ્તાનમાં મોટા પાયે તેલ ભંડાર વિકસાવશે: ‘તેઓ કોઈ દિવસ ભારતને વેચી શકે છે‘: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું વિવાદિત નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવડન આપ્યું હતું કે, પાકિસ્તાન “કોઈ દિવસ” ભારતને તેલ વેચી શકે છે, એમ કહીને કે વોશિંગ્ટન દ્વારા ઇસ્લામાબાદ સાથે એક કરાર થયો છે જેના હેઠળ તેઓ દક્ષિણ એશિયાઈ દેશના તેલ ભંડાર વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે. ટ્રમ્પે કહ્યું કે વ્હાઇટ હાઉસે પાકિસ્તાન સાથે […]
દાંતા વિભાગના 35 ગુનાઓના 85 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફર્યું, 24,771 દારૂની બોટલોનો નાશ
બનાસકાંઠા જિલ્લાના દાંતા વિભાગમાં પ્રતિબંધિત દારૂની ઘુસણખોરી અટકાવવાના પ્રયાસો અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માર્ચથી જૂન 2025 દરમિયાન દાંતા ડિવિઝનના અમીરગઢ, અંબાજી અને દાંતા પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના અનુસાર પ્રોહિબિશન મુદ્દામાલનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં […]
1500 કરોડના સાયબરફ્રોડમાં મલેશિયામાં ‘સાયબર સ્લેવરી’,15 યુવકને હાઈજેક કરી ફ્રોડ માટે મજબૂર કર્યા
સુરતના ઉધનામાં વાહનચેકીંગમાંથી પકડાયેલા 1500 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં સાયબર સ્લેવરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મલેશિયાના કુઆલાઅમ્પરના આઈટીસીટીમાં ચાઈનીઝ ગેંગ દ્વારા આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. મલેશિયા વર્ક પરમીટ પર ગયેલા લોકોની વર્ક પરમીટ પૂરી થઈ જાય અથવા ટુરીસ્ટ વિઝા પર ગયા હોય અને ત્યાં નોકરી કરતા હોય તેવા લોકોને આ ગેંગ કીડનેપ […]
દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામો પર બુલડોઝર, 4 મકાન હટાવાયા
યાત્રાધામ દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ફરી ઓપેરશન ડીમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે જેમાં રૂપણે બંદર વિસ્તારમાં બુધવારે વહીવટી તંત્ર દ્વારા ચૂસત પોલીસ બંદોબસ્ત સાથે અનઅધિકૃત બાંધકામોને દુર કરવામાં આવ્યા હતા જેમાં તંત્ર દ્વારા ચાર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. લગભગ સવા ચાર લાખથી વધુની કિંમતની 770 ચોરસ મીટર જગ્યા પણ ખુલ્લી કરાવાઇ હતી. છેલ્લા કેટલાક […]
જામનગર મહાનહરપાલિકા દ્રારા લોકમેળામાં લાખો લોકો આવતા હોય સુરક્ષાના તમામ પગલા, વીજ વિભાગ-પોલીસ વિભાગના કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે
જામનગર મહાનહરપાલિકા દ્રારા જન્માષ્ટમી ના લોકમેળાનો રૂ 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.મેળામાં લોકોની સુરક્ષા માટે ત્રીસરી આંખની જેમ સીસી ટીવી થી સજ્જ હશે. મેળામાં સ્વચ્છતા જળવાઈ તે માટે રાઉન્ડ ધી કલોક સફાઈ કરવામાં આવશે. જન્માષ્ટમીમાં યોજાનારા લોકમેળા આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે છેલ્લી ઘડીએ મહાનગરપાલિકાના તંત્રએ તડામાર તૈયારી શરૂ કરી […]
શહેરની સ્થાપના સમયની ખાંભીનું પૂજન, વિવિધ વિભૂતિઓની પ્રતિમાને ફૂલહાર
આજે શ્રાવણ સુદ સાતમના દિવસે જામનગર માટે ઐતિહાસિક દિવસ છે. ઈ.સ. 1540 (સંવત 1596)માં આજ દિવસે નવાનગરની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે જામનગર તરીકે વિશ્વના નકશા પર ઝળહળે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે શહેરની સ્થાપના સમયની ખાંભીનું પૂજન કરવામાં આવ્યું. સાથે વિવિધ વિભૂતિઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવાના કાર્યક્રમનું […]
આત્મહત્યા કરવા જતા માનસિક દિવ્યાંગ મહિલાને ડૂબતા બચાવી સરાહનીય કામગીરી કરતી બાવળા પોલીસ
૧૮૧ અભયમની મદદથી દિવ્યાંગ મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, દિવ્યાંગ મહિલાને સહી સલામત રીતે પરિવારના માણસોને પરત સોંપવામાં આવ્યાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જે પૈકી બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા-ધોળકા રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તાર તથા રેલવે અન્ડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા. આ સમયગાળા દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર, […]
ઓડિશા પૂર: સ્થિતિમાં થોડો સુધારો; મુખ્યમંત્રી માઝીએ હવાઈ સર્વેક્ષણ કર્યું
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ બુધવારે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું, કારણ કે દરિયાકાંઠાના રાજ્યમાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. પત્રકારો સાથે વાત કરતા, મુખ્યમંત્રીએ કહ્યું કે પરિસ્થિતિમાં સુધારો થયો હોવા છતાં, તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે અસરગ્રસ્તોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવે. “પૂરની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, અને પૂર પછીની પ્રવૃત્તિઓ […]
ઈસરો અને નાસાએ સાથે મળી લોન્ચ કર્યું ‘નિસાર મિશન’, અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ
ભારતે ફરીવાર રચ્યો ઈતિહાસ… આ ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા નાનામાં નાના ફેરફારોને શોધી કાઢશે, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી NASA અને ISRO ના સંયુક્ત પ્રોજેક્ટ NISAR (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું. આ ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા નાનામાં નાના (માત્ર ૧ સેન્ટિમીટર) ફેરફારોને પણ શોધી કાઢવા સક્ષમ છે. […]










