પાટણ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે વર્ષ 2025-2026ની નવી યોજના હેઠળ સહાય મેળવવાની તક ઉપલબ્ધ થઈ છે. બાગાયત ખાતા દ્વારા “કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ” અંતર્ગત મીની ટ્રેક્ટર (ફક્ત 20 PTO HP સુધીના) સાથે મીની રોટાવેટર તથા મીની કલ્ટીવેટર સાધનો પૈકી ઓછામાં ઓછા એક સાધનની ખરીદી પર સહાય આપવામાં આવશે. આ ઉપરાંત મીની ટ્રેલર અને પાણીના […]
Author: JKJGS
ભારતીય જૈન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નંદકિશોર સાંખાલાની સુરેન્દ્રનગર મુલાકાત
ભારતીય જૈન સંગઠન (BJS)ના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નંદકિશોર સાંખાલાજી દ્વારા આજે સુરેન્દ્રનગરના પાવન વાસુપૂજ્ય દેરાસર ખાતે સૌજન્ય મુલાકાત લેવામાં આવી. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ તથા જૈન સમાજના સજ્જનો સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠકમાં તેઓએ BJS ની દેશવ્યાપી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી તથા સ્થાનિક આગેવાનો સાથે તેમના અમૂલ્ય સૂચનો શેર કર્યા હતા. આ […]
કણજોતર ગામમાં ચોમાસાની ઋતુને ધ્યાને લઈને – શેરી માર્ગો પર સફાઈ અભિયાન અમલમાં મૂકાયું
સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામ – ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ ગામની વિવિધ શેરીઓ અને રસ્તાઓ પર વિશેષ સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે પાણી ભરાવા અને ગંદકીના કારણે વિવિધ રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગામમાં રોગચાળો ન ફેલાય અને આરોગ્યની હાની ન થાય તે હેતુથી […]
બોટાદ શહેરને આંગણે લોયાધામના પ.પૂ. સ.ગુ. શા. શ્રી ધનશ્યામપ્રકાશદાસજી સ્વામીની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી
અહેવાલ કનુભાઈ ખાચર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ઐતિહાસિક સ્થાન એવું શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ના જીર્ણોદ્ધારક એવા શા. શ્રી ધનશ્યામપ્રકાશદાસજીસ્વામી ની ૬૭ મી જન્મજયંતી ઉજવવા માટે બોટાદ ને આંગણે તારીખ ૨૬ – ૭ – ૨૦૨૫ ના રોજ ગઢડા રોડ પર TGG મુકામે ભક્તમેદની ઉમટી પડી. ભક્તોના હૃદયમાં ખૂબ જ ભાવ હતો. સૌપ્રથમ ભગવાનનું દિવ્ય પૂજન સંપન્ન […]
દ્વારકાધીશ મંદિર નાં સુરક્ષા ગાડૅને યાત્રિક તરીકે આવેલા બે શખ્સોએ ઢોર માર મારતાં ગાડૅને પ્રથમ દ્વારકા અને બાદ ખંભાળિયા સારવાર અર્થે ખસેડાયો
આ બનાવથી દ્વારકા અને સુરક્ષાકર્મીઓમાં રોષની લાગણી. ભારતનાં અતિ મહત્વનાં તિથૅક્ષેત્ર અને ચારધામ પૈકી એક એવા દ્વારકાધીશ મંદિર ની સુરક્ષા સામે સો મણનો સવાલ કે મંદિરનાં સુરક્ષા કર્મીઓ ની સુરક્ષા જ ભગવાન ભરોસે છે ત્યારે યાત્રિકોની સુરક્ષા? આજે સવારે ૯ વાગ્યા બાદ દ્વારકાધીશનાં યાત્રિકો ને બહાર જવાનાં ગેઈટ પર મંદિરનાં પ્રાઈવેટ સુરક્ષા ગાર્ડ ખુમાનસિંહ દેવાણંદભા […]
શ્રાવણ માસના પ્રથમ સોમવારે
આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે નાગેશ્વર મંદિર ખાતે ૮૫ ફૂટ ઊંચી શિવપ્રતિમાના દર્શન સાથે સાંસ્કૃતિક વન નાગેશવન પણ આકર્ષણનું કેન્દ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વવિખ્યાત દ્વારકા મંદિરથી થોડાક જ અંતરે નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવ ભક્તો સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર ભગવાનના દર્શન કરવા આવતા હોય […]
પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – ૨૦૨૫ મહોત્સવનો અમદાવાદમાં આરંભ
“ધર્મ એટલે ટકાઉ અને શાશ્વત સિદ્ધાંતોનું આચરણ કરવું” – રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય, ચતુર્થ પટ્ટાધીશ આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – ૨૦૨૫ મહોત્સવનો અમદાવાદમાં ભવ્ય આરંભ થયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે પ્રેરક પ્રવચન કરીને આધ્યાત્મિક મૂલ્યો, સંયમ, અને […]
રોકાણ કરી ભારે નફો કમાવવાની લાલચમાં અમદાવાદના ઇસનપુરમાં વૃદ્ધે ૨ લાખ ગુમાવ્યા
વોટ્સએપમાં આવેલા મેસેજથી લાલચમાં આવી વૃદ્ધ છેતરાયા શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં ફોરેક્ષ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી થોડા જ દિવસોમા બમણા રૃપિયા થશે તેવો મેસેજ આવ્યો હતો. જેને લઇને તગડા નફાની લાલચમાં વૃદ્ધે સાયબર ગઠીયાના એકાઉન્ટમાં બે લાખ જમા કરાવ્યા હતા. બાદમાં રોકાણ અંગેની વાત દીકરાને કરતા ઠગાઈની જાણ […]
અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી; AMTS અને BRTSની બસોની સવાઓ થોડા સમય માટે ખોરવાઈ
અમદાવાદ મનપા. ની પ્રિ મોન્સૂન પ્લાનિંગની ખુલી પોલ અમદાવાદમાં વરસેલા મૂશળધાર વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળકફર્યૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, નારોલ, અને ખોખરા જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની […]
હવામાન વિભાગ દ્વારા આવનારા ૪૮ કલાક માટે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૮ ટકા વરસાદ નોંધાયો, સૌથી વધુ કચ્છ વિસ્તારમાં ૬૪ ટકા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના કુલ ૧૮૧ તાલુકાઓમાં મેઘ મહેર જાેવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં ૭.૫૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. […]










