૨૦ થી ૨૨ જુલાઈ ૨૦૨૫ દરમિયાન ભુજમાં યોજાયેલા ઝોન ૮ (ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્ય) ના કેવિકેના વાર્ષિક ઝોનલ વર્કશોપમાં કેવિકે, કોડીનાર ને શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન એવોર્ડ મળ્યો. આ વર્કશોપમાં, આઈસીએઆર અટારીના ડિરેક્ટર, ડૉ. એસ.કે.રોય; ભૂતપૂર્વ ડીડીજી- એગ્રી. એક્સ્ટેન્શન ડૉ. પી. દાસ; ભૂતપૂર્વ ડીડીજી એગ્રી.એક્સ્ટેન્શન ડૉ. કે.ડી. કોકાટે; ભૂતપૂર્વ વીસી બીસીકેવી મોહનપુર, ડૉ. એમ. એમ. અધિકારી; […]
Author: JKJGS
ગોધરામાં પતિના ત્રાસથી કંટાળી મહિલાએ ટ્રેન નીચે પડતું મૂક્યું, સુસાઈડ નોટમાં બીજા લગ્નનો આરોપ
ગોધરામાં એસઆરપી ક્વાર્ટર્સમાં રહેતા અને જાંબુઘોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા ભુપેન્દ્રસિંહ બારીયાની પત્ની મંજુલાબેને રેલવે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કર્યો છે. મંજુલાબેને સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેમના પતિ બીજી પત્ની લાવવા માગે છે. 13 વર્ષ પહેલા શહેરા તાલુકાના ધામણોદની મુવાડી ખાતે મંજુલાબેનના લગ્ન ભુપેન્દ્રસિંહ સાથે થયા હતા. દંપતીને એક દીકરો અને એક દીકરી […]
ગોધરામાં મુખ્ય માર્ગ પરના રખડતા ઢોરોને ટ્રાફિક પોલીસે ખસેડયા
ગોધરા શહેરના મુખ્ય માર્ગ પર રખડતા ઢોરો અડિંગો જમાવી દેતા અકસ્માત નિવારવા ટ્રાફીક પોલીસ ઢોરોને ખસેડી રહી છે. ત્યારે આજથી પાલિકા રખઢતા ઢોરોને પકડવાની ડ્રાઇવ ચાલુ કરવાનું હોવાનું પ્રમુખ જણાવી રહ્યા છે. ગોધરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વર્ષોથી ચાલતી આવી છે. શહેરના મુખ્ય માર્ગ પર રખડતા પશુઓ અડિંગો જમાવીને બેસી જતા અક્સ્માતનો ભય સતાવી રહ્યો […]
મંત્રી પરશોત્તમ સોલંકીના પ્રેરણાથી નવનિયુક્ત સરપંચોને પ્રશસ્તિપત્ર અને ઘડિયાળ અર્પણ કરાઇ
ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે વિધાનસભા-103 ભાવનગર ગ્રામ્યના 121 નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમભાઈ સોલંકીની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં સરપંચોને પ્રશસ્તિપત્ર અને ઘડિયાળ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યના યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ સરપંચોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે “સુવિધા શહેરની અને આત્મા ગામડાનો” સંકલ્પને સાકાર કરવા […]
ભૂસ્તર વિભાગના અધિકારીએ ડમ્પરને રોકતાં ચાલક રસ્તા પર રેતી ઠાલવી ફરાર, માલિક સામે ફરિયાદ
ભાવનગર જિલ્લાના તળાજા ચોકડી પાસે ભૂસ્તર કચેરીના માઇન્સ સુપરવાઇઝર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક રેતી ભરેલા ડમ્પર ડ્રાઇવરે ચેકિંગ અધિકારીઓને જોઈ ડમ્પર પૂર ઝડપે ભગાડ્યું હતું અને ચાલકે ચાલુ ડમ્પરમાંથી રેતી ખાલી કરી ડમ્પરને લઈને ફરાર થઈ ગયો હતો, જે વેળાએ અધિકારીઓ ડમ્પરની પાછળ દોડાવ્યા હતા પરંતુ ડમ્પર ચાલક ફરાર થઈ જતા અધિકારીએ ડમ્પર […]
116 કન્ડકટરોની તેમના વતના જેતે વિસ્તારમાં આવતા ડેપોમાં મૂકવામાં આવ્યા
જામનગર એસટી વિભાગમાં ધણા સમયથી કન્ડકટરોની જગ્યાઓ ખાલી પડી હતી ત્યારે રાજય સરકારના એસટી નિગમ દ્વારા 156 કન્ડકટરોની ફાળવણી કરવામાં આવી છે તેમજ 116 કન્ડકટરોની બદલી પામ્યા છે અને તેમના વતનના વિસ્તારના એસટી વિભાગમાં નિમણુંક પામ્યા છે. જામનગર વિભાગના અલગ-અલગ પાંચેય ડેપોમાં મેરીટ મુજબ તેની માંગણી પ્રમાણે મૂકવામાં આવ્યા છે. જામનગર એસટી વિભાગમાં કન્ડકટરોની ઘટ […]
નવા રણુંજાના રામદેવપીરના મંદિરે ત્રિ-દિવસીય મેળો પરંપરાગત રીતે ઉજવવા માગ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા રણુજા ગામે 50 વર્ષ થયા રામદેવપીરના મંદિરના આંગણે સાંસ્કૃતિક લોક મેળો યોજાય છે ત્યારે આ વર્ષે કાલાવડ મામલતદાર કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગ્રામજનો દ્વારા આ લોકમેળો ટેન્ડર પ્રક્રિયાથી ન થાય તે બાબતે સખત વિરોધ કરવામાં આવ્યો છે અને જો આ તંત્ર દ્વારા ટેન્ડર […]
તેલંગાણા હવામાન: IMD એ સાત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી, યલો એલર્ટ જારી કર્યું, સંપૂર્ણ આગાહી તપાસો
ભારતીય હવામાન વિભાગ આવનારા દિવસો માટે તેલંગાણાના સાત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે અને રાજ્ય માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે. IMD ના તાજેતરના બુલેટિન મુજબ, નાલગોંડા, સૂર્યપેટ, મહબૂબાબાદ, વારંગલ, હનુમાકોંડા, યાદદ્રી ભોંગીર અને નાગરકુર્નૂલ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે, તમામ ૩૩ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ વીજળી અને […]
મહારાષ્ટ્રના થાણેમાં પાર્કિંગ વિવાદ પર શિવસેના નેતાએ તલવાર તાકી; અટકાયત
મહારાષ્ટ્ર પોલીસે બુધવારે થાણેના સાગર નગર વિસ્તારમાં પાર્કિંગના વિવાદ બાદ એક યુવક પર હુમલો કરતા અને તલવાર લહેરાવતા શિવસેનાના એક નેતાની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ આકાશ આનંદ ભાલેરાવ તરીકે થઈ છે, જે શિવસેનાના એક પક્ષના એકમના વડા છે. પોલીસે આકાશના એક સહયોગી સૂરજ દત્તા હજારેની પણ ધરપકડ કરી છે, જે આ ઘટનામાં પણ સામેલ […]
ભારતીય સંરક્ષણ સંપદા સેવા, લશ્કરી ઇજનેરી સેવા અને કેન્દ્રીય જળ ઇજનેરી સેવાના પ્રોબેશનરી અધિકારીઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
ભારતીય સંરક્ષણ સંપદા સેવા, લશ્કરી ઇજનેર સેવાઓ અને કેન્દ્રીય જળ ઇજનેરી સેવાના પ્રોબેશનરોએ (૨૩ જુલાઈ, ૨૦૨૫) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. ભારતીય સંરક્ષણ સંપદા સેવાના અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ઝડપી ટેકનોલોજીકલ પરિવર્તનના આ યુગમાં, ડિજિટલ સોલ્યુશન્સનું એકીકરણ એક આવશ્યકતા છે. ટેકનોલોજીકલ પ્રગતિથી વાકેફ રહેવું અને તેમને તેમના […]










