લશ્કર-એ-તૈયબાના ખતરનાક આતંકવાદી અબ્દુલ અઝીઝ, જેણે ૨૦૦૧ માં ભારતીય સંસદ પર હુમલો અને ૨૬/૧૧ ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેનું પાકિસ્તાનના બહાવલપુરની એક હોસ્પિટલમાં પીડાદાયક મૃત્યુ થયું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૬ મેના રોજ ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. તેમણે ઉમેર્યું હતું કે અઝીઝ […]
Author: JKJGS
બરાક ઓબામાએ ટ્રમ્પના ‘રાજદ્રોહ‘ના આરોપોને નકારી કાઢ્યા, તેને ‘ધ્યાન ભંગ કરવાનો નબળો પ્રયાસ‘ ગણાવ્યો
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ૨૦૧૬ ની ચૂંટણીમાં રશિયન હસ્તક્ષેપ સંબંધિત ગુપ્ત માહિતી સાથે છેડછાડ કરવાના આરોપોને નકારી કાઢ્યા, અને આ દાવાઓને “વિચિત્ર” અને “ધ્યાન ભંગ કરવાનો નબળો પ્રયાસ” ગણાવ્યા, ધ હિલના અહેવાલ મુજબ. બરાક ઓબામા તેને ‘વિચિત્ર આરોપો‘ કહે છે “આ વિચિત્ર આરોપો હાસ્યાસ્પદ છે અને ધ્યાન ભંગ […]
ટ્રમ્પે જાપાન સાથે ‘મોટા‘ વેપાર સોદાની જાહેરાત કરતા માલ-સામાન પર ૧૫% પારસ્પરિક ટેરિફ યથાવત રાખ્યો
અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો જાપાન ને મોટો ઝટકો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાપાન સાથે “મોટા” વેપાર કરારની જાહેરાત કરી. “અત્યાર સુધી થયેલા સૌથી મોટા કરાર” ના ભાગ રૂપે, ટ્રમ્પે કહ્યું કે અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ કરવામાં આવતા જાપાની માલ પર ૧૫ ટકા “પરસ્પર” ટેરિફ લાદશે, અને જાપાન પણ ઇં૫૫૦ બિલિયનનું રોકાણ કરશે. અમેરિકાને નફાનો ૯૦% ભાગ […]
આજનું રાશિફળ ( 24-07-2025 )
મેષ આજે તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા […]
રાજકોટના પાણી પુરવઠા વિભાગ હસ્તકના હેડ વર્કસ તથા કચેરીમાં વન કવચ નિર્માણ કરાયા
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરિતા વિહાર સોસાયટી પાસેથી પસાર થતાં ઘટાટોપ વનરાજીને જોઈને જંગલ જેવો અનુભવ થાય. પણ આ જંગલ નથી, આ તો પાણી પુરવઠા વિભાગનું જલભવન કાર્યાલય છે. આવો જ નજારો પાણી પુરવઠા વિભાગના ન્યારા, રફાળા, કુવાડવા, હડાળા, સણોસરા, મોટા ખીજડીયા વગેરે હેડ વર્કસ ખાતે પણ જોવા મળે. આ તમામ વનરાજીઓના ઉછેર માટે […]
જામનગર મહાનગરપાલિકા દ્વારા 10મી ઓગષ્ટથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં 15 દિવસીય લોકમેળો યોજાશે
હૈયેથી હૈયુ દળાય એવી ભીડ જામશે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં દશમી ઓગષ્ટથી પંદર દિવસીય લોકમેળાનુ આયોજન કરાયુ છે જેની ઓનલાઇન ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છેજેમાં મનપાને મશીન મનોરંજનના જુદા જુદા છ પ્લોટના 81.50 લાખ અને આઇસક્રિમના બે પ્લોટના 12.53 લાખ મળી રૂા. 94.03 લાખની આવક ઓનલાઇન ટેન્ડર મારફતે થઇ છે.જયારે હવે બાકી […]
મોટીખાવડી વિસ્તારમાં રખડતા પશુઓને અકસ્માતથી બચાવવા રિફ્લેક્ટર બેલ્ટ લગાવાયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગે પશુઓની સુરક્ષા માટે નવતર પહેલ શરૂ કરી છે. કંપનીના કોર્પોરેટ અફેર્સના પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાત્રિના સમયે થતા અકસ્માતોથી પશુઓને બચાવવા માટે તેમને રિફ્લેક્ટર બેલ્ટ પહેરાવવામાં આવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં 600થી વધુ પશુઓને આ સુરક્ષા બેલ્ટ લગાવવામાં આવ્યા છે મોટી ખાવડી […]
પાણી નીચેના માળખાની તપાસ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, વિશેષ યુનિટ કાર્યરત
જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગે પુલોની સઘન ચકાસણી શરૂ કરી છે. આ કામગીરી માટે મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટને તૈનાત કરવામાં આવ્યું છે. યુનિટ પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું બારીક નિરીક્ષણ કરી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગૌસ્વામી મુજબ, ચોમાસાની સ્થિતિ અને વધતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને પુલોની સુરક્ષા જરૂરી છે. વિભાગ […]
સલમાને ઘર પર બુલેટપ્રૂફ કાચ લગાવવાનું કારણ જણાવ્યું; ચાહકો એપાર્ટમેન્ટ પર ચઢીને બાલ્કનીમાં સૂઈ જતા હતા
ગયા વર્ષે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર થયો હતો. તેના થોડા સમય પછી, એક્ટરે પોતાના ઘરની બાલ્કનીમાં બુલેટપ્રૂફ કાચ લગાવ્યો હતો. હવે તાજેતરમાં સલમાને જણાવ્યું છે કે તેણે ધમકીઓના ડરથી નહીં પરંતુ ચાહકોની વારંવાર મુલાકાતોથી પરેશાન હોવાથી બાલ્કની સુરક્ષિત કરી છે. તાજેતરમાં સલમાન ખાન ISRL (ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ) સીઝન 2 નું […]
દક્ષિણ ડાંગમાં સ્વસહાય જૂથોની મહિલાઓ બની લખપતિ: વર્ષ ૨૦૨૩-૨૪માં ૮,૫૦,૦૦૦ રોપા ઉછેરીને કરી ૩૫ લાખની કમાણી
ગુજરાતના દક્ષિણ ડાંગમાં ‘લખપતિ દીદી યોજના’થી આદિવાસી મહિલાઓનું થયું ઉત્થાન ૨ કરોડ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને આગળ ધપાવી રહ્યું છે ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓને ખૂબ મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩માં શરૂ થયેલી લખપતિ દીદી યોજના આજે અનેક મહિલાઓની આર્થિક ઉન્નતિનું માધ્યમ બની […]










