નવીદિલ્હી જાણીતા રોકાણકાર શંકર શર્મા(જીરટ્ઠહાટ્ઠિ જીરટ્ઠદ્બિટ્ઠ) સહિત ૨૩ લોકો બ્રાઈટકોમ ગ્રુપ(મ્િૈખ્તરંર્ષ્ઠદ્બ ય્િર્ેॅ)ના શેર વેચી શકશે નહીં. માર્કેટ રેગ્યુલેટર સેબી જીીષ્ઠેિૈંૈીજ ટ્ઠહઙ્ઘ ઈટષ્ઠરટ્ઠહખ્તી મ્ર્ટ્ઠર્ઙ્ઘિ ક ૈંહઙ્ઘૈટ્ઠ – જીઈમ્ૈં એ ૨૨ ઓગસ્ટે બ્રાઇટકોમના શેરના વેચાણને બાકાત રાખીને વચગાળાનો આદેશ પસાર કર્યો હતો. બ્રાઇટકોમ ગ્રુપના પ્રેફરન્શિયલ શેર્સની તપાસ કર્યા બાદ સેબીએ આ વચગાળાનો આદેશ પસાર કર્યો છે. સેબીની […]
Delhi
અમેરિકા કેમ બ્રિક્સથી ડરે છે?… એક જ ઝાટકે ડૉલરની મજબૂતાઈને ખતમ કરી શકે છે બ્રિક્સ
નવીદિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટ(મ્ઇૈંઝ્રજી જીેંસ્સ્ૈં્)માં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા છે, તેમણે જાેહાનિસબર્ગમાં ૧૫મી મ્ઇૈંઝ્રજી સમિટને સંબોધિત કરી હતી. તે વિશ્વની પાંચ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે, જેનું નામ તમામ સભ્ય દેશો એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નામના પ્રથમ અક્ષર પરથી લેવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાની રાજધાની […]
કેનેડાના જંગલોમાં લાગેલી આગ વચ્ચે ફેસબુક પર જસ્ટિન ટ્રૂડો કેમ ગુસ્સે થયા?…
નવીદિલ્હી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ તાજેતરમાં ફેસબુક સામે ગુસ્સે થયા છે. કેનેડાનો એક મોટો હિસ્સો હાલમાં જંગલમાં લાગેલી આગથી પરેશાન છે અને આ દેશને મોટું નુકસાન થયું છે. પરંતુ તેને લગતી માહિતી અને સમાચાર ફેસબુક પર ઉપલબ્ધ નથી, કેનેડાના વડા પ્રધાન આને લઈને ગુસ્સે છે અને કહ્યું છે કે ફેસબુકે પોતાનો અંગત નફો લોકોના જીવનથી […]
જાેહાનિસબર્ગમાં PM મોદીના આગમન પર ભારત માતાનો જયકારો થયો
નવીદિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી બ્રિક્સ સમિટમાં (મ્ઇૈંઝ્રજી જીેદ્બદ્બૈં) ભાગ લેવા માટે મંગળવારે ત્રણ દિવસની મુલાકાતે દક્ષિણ આફ્રિકાના જાેહાનિસબર્ગ પહોંચ્યા છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિએ પીએમનું સ્વાગત કર્યું છે. પીએમના સ્વાગત માટે ભારતીય સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. તેઓ ડ્રમ અને અન્ય સંગીતનાં સાધનો સાથે […]
જાેહાનિસબર્ગમાં PM Modiનું આધ્યાત્મિક સ્વાગત, આફ્રિકન ડાન્સનો આનંદ પણ માણ્યો
નવીદિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જાેહાનિસબર્ગ પહોંચ્યા. વડાપ્રધાનનું (ઁસ્ સ્ર્ઙ્ઘૈ) એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાના વાઇસ પ્રેસિડેન્ટ પોલ શિપોકોસા માશાટીલે સ્વાગત કર્યું હતુ. જાેહાનિસબર્ગમાં એરપોર્ટ પર તેમના માટે પરંપરાગત આફ્રિકન નૃત્ય રજૂ કરવામાં આવ્યુ હતુ. તેમનું વિશેષ આધ્યાત્મિક સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન મોદી ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા […]
ઈરાને તૈયાર કર્યું એક એવું ડ્રોન જે ઈઝરાયેલના ઘરમાં ઘૂસીને આપશે ચેલેન્જ
નવીદિલ્હી પોતાની સૈન્ય શક્તિને મજબૂત બનાવતી વખતે, ઈરાને(ૈંટ્ઠિહ) તેના શસ્ત્રોની શક્તિમાં વધુ વધારો કર્યો છે. હાલમાં જ દુનિયાની સામે એક નવું ડ્રોન રજૂ કરતી વખતે ઈરાને કહ્યું છે કે તે ઈઝરાયેલ પર હુમલો કરવા સક્ષમ છે. ઈરાનના સંરક્ષણ મંત્રીએ ઈરાનમાં સંરક્ષણ ઉદ્યોગ દિવસ પર આયોજિત પ્રદર્શનમાં ‘મોહાજેર-૧૦’ ડ્રોનનું અનાવરણ કર્યું હતું. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી, […]
દિલ્હી-NCRમાં વરસાદ, હિમાચલમાં પણ રેડ એલર્ટ આપ્યું
નવીદિલ્હી દિલ્હી-એનસીઆરમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીએ લોકોની હાલત દયનીય બનાવી દીધી હતી. બીજી તરફ મંગળવારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ગરમીમાંથી થોડી રાહત મળી હતી. બીજી તરફ, હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)ની આગાહી મુજબ, આજે સવારે રાજધાની અને દ્ગઝ્રઇના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) અનુસાર, આ સમય દરમિયાન મહત્તમ તાપમાન ૩૩ થી […]
અમેરિકી રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં ૭-૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ય્૨૦ સમિટમાં ભાગ લેશે
નવીદિલ્હી અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડન નવી દિલ્હીમાં ૭-૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ય્૨૦ સમિટમાં ભાગ લેશે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર પ્રેસ રિલીઝમાં રાષ્ટ્રપતિ બાયડનના પ્રવાસ કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ સમિટમાં સ્વચ્છ ઉર્જા સંક્રમણ, જળવાયુ પરિવર્તન, યુક્રેનમાં યુદ્ધની અસરો અને વિશ્વ બેંક સહિત બહુપક્ષીય વિકાસ બેંકોની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા […]
રાજ્યમાં તા.૦૯ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન ૧૪ હજારથી વધુ ગામો, ૨૪૮ તાલુકા, ૧૫૭ નગરપાલિકા તેમજ ૦૮ મહાનગરપાલિકા કક્ષાએ કુલ ૨૧ લાખથી વધુ નાગરિકોએ લીધી પંચપ્રણ પ્રતિજ્ઞાઃ
નવીદિલ્હી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ગુજરાત સહિત ભારતભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. રાજ્યભરમાં તા.૦૯ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન ગ્રામીણ, તાલુકા અને શહેરીકક્ષાએ ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સ્થાનિક મહાનુભાવો-આગેવાનો, અધિકારીઓ તેમજ નાગરિકોની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ થીમ આધારિત દેશભક્તિના […]
ઈસરોના અધ્યક્ષે મંત્રી ડો.જિતેન્દ્ર સિંહને બુધવારે ચંદ્ર પર ઉતરાણ માટે ચંદ્રયાન-૩ની સ્થિતિ અને તૈયારી વિશે અપડેટ કર્યા
નવીદિલ્હી ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ના ચેરમેન અને અવકાશ વિભાગના સચિવ ડો. એસ. સોમનાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ), કાર્મિક, જન ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની આજે નવી દિલ્હીમાં મુલાકાત લીધી હતી અને તેમને ૨૩ ઓગસ્ટ ૨૦૨૩નાં રોજ સાંજે નિર્ધારિત ચંદ્ર ઉતરાણ માટે ચંદ્રયાન-૩ની […]










