Gujarat

નડિયાદમાં શંકાસ્પદ કોલેરાના કેસ 100ને પાર દૂષિત પાણીનું મૂળ શોધવા તંત્રના હવાતિયા

નડિયાદ શહેરમાં ઉભી થયેલી કોલેરાના રોગચાળાની પરિસ્થિતિને લઈને તંત્ર કામગીરીના દાવા કરી રહ્યું છે, ત્યારે શાંતિ ફળિયુ અને અમદાવાદી દરવાજા વિસ્તાર અસરગ્રસ્ત થયો છે ત્યાંના રહીશો તંત્ર કોઈ ગંભીરતા દાખવી ન રહ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ક્લોરિનની દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું ન હોવાનું અને આરોગ્યની કોઈ જ સારવાર મળી રહી ન […]

Gujarat

કોર્પોરેશને 2 બરફ ફેક્ટરી બંધ કરી 250 બરફના સ્લેબનો નાશ કર્યો, 9 યુનિટો સીલ

નડિયાદ શહેરમાં 4 જેટલા વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના કેસો આવી રહ્યા હતા. હાલ સુધીમાં 100 જેટલા ઝાડા-ઉલ્ટીના કેસો સામે આવ્યા છે. આ પૈકી એક કેસ કોલેરોના આવતા તંત્ર દ્વારા આ વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. પાણીના લીકેજથી માંડીને ઘરે ઘરે પહોંચી‌ સર્વેની કામગીરી કોર્પોરેશનના આરોગ્ય તંત્ર વિભાગ કરી રહ્યું […]

Gujarat

36 તલાટી મંત્રીઓને એઇડ્સ કંટ્રોલ સોસાયટીના નિષ્ણાતો દ્વારા તાલીમ અપાઈ

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને તાલુકા પંચાયત મહુધા-ખેડાના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુધા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના 36 તલાટી મંત્રીઓ અને સ્ટાફ કર્મચારીઓએ ભાગ લીધો હતો. એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ડેપ્યુટી ડાયરેક્ટર મનુભાઈ વાઘેલાએ એચ.આઇ.વી. અંગેની મૂળભૂત માહિતી આપી હતી. તેમણે એચ.આઇ.વી. અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી. વિવિધ સેવા કેન્દ્રો […]

Gujarat

પશ્ચિમ ઝોનમાં નવી કચેરી, બ્લડ ડોનેશન કેમ્પ અને ફરિયાદ નિવારણ સિસ્ટમનો પ્રારંભ

નડિયાદ નગરના 159મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત આજે શહેરમાં અનેક લોકોપયોગી સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો. મહાનગરપાલિકા અને ડૉ. એન.ડી. દેસાઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું. ખેડા જિલ્લાના પદાધિકારીઓએ કેમ્પની મુલાકાત લઈ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા. મ્યુનિસિપલ કમિશનર જી.એચ. સોલંકી સહિત મનપાના સ્ટાફ અને જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓએ રક્તદાન કર્યું […]

Gujarat

પતિ, સાસુ અને કાકા સસરાના ત્રાસથી કંટાળી મહિલાએ પગલું ભર્યું, સમયસર સારવારથી બચાવ

કઠલાલના છીપડી ગામમાં એક 27 વર્ષીય પરિણીતાએ કૌટુંબિક ત્રાસથી કંટાળીને એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. સમયસર સારવાર મળતા મહિલાનો જીવ બચી ગયો છે. મહિલાના લગ્ન વર્ષ 2023માં થયા હતા. શરૂઆતના એક મહિના સુધી બધું સામાન્ય હતું. ત્યારબાદ પતિ ઘરની નાની-નાની બાબતોમાં ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યો. સાસુ પણ પુત્રનું ઉપરાણું લઈ પુત્રવધूને હેરાન […]

Gujarat

ગળતેશ્વર નજીક ચેકપોસ્ટ પર જામનગરના ત્રણ શખ્સો પાસેથી બે દેશી પિસ્તોલ, કારતુસ મળ્યા

સેવાલીયા પોલીસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સોનીપુરા નજીક આવેલી નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે દાહોદ-ગોધરા તરફથી આવતી એક કારને શંકાના આધારે રોકી તપાસ કરતા તેમાંથી બે દેશી પિસ્તોલ અને બે જીવતા કારતુસ મળી આવ્યા છે. કારમાંથી પકડાયેલા ત્રણેય આરોપીઓ જામનગરના રહેવાસી છે. તેમની ઓળખ અબ્દુલલતીફ ઓસામાણ સમા, હુશેન ગફાર ચગદા […]

Gujarat

આજનું રાશિફળ (17/05/2025)

મેષ આજે તમે આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. આજે તમારે તમારા તે સંબંધીઓ ને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું। અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રૉમાન્‌ મળવાથી તેમનો જુસ્સો વધશે. તમારા વડે આજ ના દિવસ માં એવા કામ […]

Gujarat

રાજકોટ ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ લાભાર્થીને મળશે લાખની સહાય.

રાજકોટ ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ લાભાર્થીને મળશે લાખની સહાય. રાજકોટ તા.૧૬/૫/૨૦૨૫ ના રોજ દરેક પરિવારને પોતાનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન હોય છે. તેઓનાં આ સ્વપ્નને સાકાર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજયનાં સફાઈ કામદારો અને તેઓના આશ્રિતો કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચુ મકાન ધરાવતાં હોય તેવા અરજદારોને પાકા આવાસ બનાવવા માટે સરકાર […]

Gujarat

રાજકોટ આજી-૨ તેમજ ન્યારી-૨ ડેમ સાઈટની મુલાકાત લઇ સર્વેક્ષણ કર્યુ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા.

રાજકોટ આજી-૨ તેમજ ન્યારી-૨ ડેમ સાઈટની મુલાકાત લઇ સર્વેક્ષણ કર્યુ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા. રાજકોટ શહેર તા.૧૬/૫/૨૦૨૫ ના રોજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજરોજ સિંચાઇ યોજના સંલગ્ન રાજકોટના માધાપર પાસે આવેલા આજી-૨ ડેમ તેમજ રંગપર પાસે આવેલા ન્યારી-૨ ડેમ સાઈટની મુલાકાત લઇ તેનું સર્વેક્ષણ કર્યું હતું. સાઇટ વિઝીટ દરમિયાન મંત્રીએ હાલમાં પાણીની […]

Gujarat

પાટીદાર સમાજનું ટોળુ રાત્રે પોલીસ સ્ટેશન ધસી ગયું

ભાયાવદરમા વિરોધપક્ષના નેતા ઉપર ભાજપ આગેવાન અને મળતિયાનો હુમલો:આજે અડધો દિવસ બંધનું એલાન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી મામલો શાંત પાડયો ભાયાવદરમાં ગત રાત્રે બસ સ્ટેન્ડની સામે પાનની દુકાન પાસે મિત્રો સાથે બેઠેલા વિરોધપક્ષના નેતા ઉપર ભાજપના આગેવાન અને તેમના મળતીયાઓએ હીંચકારો હુમલો કરતા અફડાતફડી મચી ગઈ હતી તેમજ આજુબાજુની દુકાનોના ટપોટપ શટરો પડી ગયા […]