રાજકોટ મહાનગરપાલિકાની શાળાઓ ખાતે સિવિલ વર્ક સંદર્ભે મુલાકાત લેતા નાયબ કમિશનર. રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS) એ આજે તા.૧૩-૮-૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની શાળાનં.૩૨ અને શાળાનં.૯૭ ખાતે સિવિલ વર્ક સંદર્ભે સ્થળ મુલાકાત કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાની હયાત શાળાનં.૩૨ અને શાળાનં.૯૭ ને રીનોવેશન કરવા બાબતે નાયબ મ્યુનિસિપલ કમિશનરએ […]
Gujarat
રાજકોટ ૧૫મી ઓગસ્ટે ૧૨ વર્ષથી નાના બાળકોને મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
રાજકોટ ૧૫મી ઓગસ્ટે ૧૨ વર્ષથી નાના બાળકોને મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં કરેલ નિર્ણય અનુસંધાને બાળકો ગાંધી જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ, મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ) માં મહાત્મા ગાંધીજીના […]
રાજકોટ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે મંત્રી ભાનુબેન બાબરીયા.
રાજકોટ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે મંત્રી ભાનુબેન બાબરીયા. રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે, રાજકોટ જિલ્લામાં પ્રથમવાર એક સાથે કુલ-૧૦૯ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે. જેમાં અંદાજે રૂ.૧૨૩૨ લાખના ખર્ચે નિર્માણ પામનારી ૧૦૩ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને આશરે રૂ.૫૧ લાખના ખર્ચે નવનિર્મિત ૬ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ […]
રાજકોટ નેગોશીએબલ એકટના ગુન્હાના સજાના આરોપીને પકડી વોરંટની બજવણી કરતી ભક્તિનગર પોલીસ.
રાજકોટ નેગોશીએબલ એકટના ગુન્હાના સજાના આરોપીને પકડી વોરંટની બજવણી કરતી ભક્તિનગર પોલીસ. રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ પેરોલ-ફર્લો જમ્પ/ વચગાળાના જામીનથી ફરાર તથા કોર્ટના સજાના વોરંટમાં ઘણા સમયથી ફરાર આરોપીઓને પકડી પાડવા સુચના માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I મયુરધ્વજસિંહ સરવૈયા નાઓએ સજાના વોરંટના વધુમાં […]
રાજકોટ ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે તરઘડીમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે રિહર્સલ યોજાયું.
રાજકોટ ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે તરઘડીમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે રિહર્સલ યોજાયું. રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાના ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થનાર છે. જેના સંદર્ભે કલેક્ટર ડો.ઓમ પ્રકાશની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલ દરમિયાન રાષ્ટ્રધ્વજ વંદન અને પ્લાટુન નિરીક્ષણ કરાયું હતું. વિવિધ […]
રાજકોટ લોકમેળા સંદર્ભ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ.
રાજકોટ લોકમેળા સંદર્ભ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ. રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટના લોકમેળા સંદર્ભે શહેર પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ, વાહનો ની પ્રવેશબંધી તથા પાર્કિંગ વ્યવસ્થા અંગે જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. જે મુજબ, રેસકોર્ષ રિંગ રોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, (૧) જુની NCC ચોક, આમ્રપાલી અન્ડરબ્રિજ […]
રાજકોટ-અમદાવાદ હાઈ-વે હિરાસર એરપોર્ટ સામેથી વિદેશીદારૂ તથા બીયરનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ-અમદાવાદ હાઈ-વે હિરાસર એરપોર્ટ સામેથી વિદેશીદારૂ તથા બીયરનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહિ/જુગારના કેશો શોધી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ એ.એસ.ગરચર નાઓની ટીમ ના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મનીષભાઈ ચાવડા […]
દામનગર BAPS મંદિર ખાતે પૂજ્ય સંતો દ્વારા ત્રીદિવસીય સંત પારાયણ યોજાય
દામનગર BAPS મંદિર ખાતે પૂજ્ય સંતો દ્વારા ત્રીદિવસીય સંત પારાયણ યોજાય “શુધ્ધ ઘી ના શીરા જેમ સયુંકત કુટુંબ ભાવના નો સંદેશ શ્રાવકો ગળે ઉતારતા. સ્વામી અધ્યાત્ત્મક સ્વરૂપદાસજી” ધર્મ દેખાડા નો નહી ઉતમ આચરણ ના વિષય છે (સ્વામી અધ્યામિક સ્વરૂપદાસજી) દામનગર BAPS મંદિર ખાતે ત્રિદિવસીય સંત પારાયણ માં ગઢડા સ્વામી નારાયણ મંદિર સાળંગપુર મંદિર BAPS સંસ્થા […]
કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે તિરંગા યાત્રાનું આયોજન થયું.
કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે તિરંગા યાત્રાનું આયોજન થયું. …………………………………… હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા. ………………………………. અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોલેજના બી. કોમ. સેમ. 01 તથા બી. બી. એ. સેમ. 01ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. […]
શિવ પાર્થેશ્વર મહાદેવ તેમજ ૧૨ જ્યોર્તિલિંગ મહાદેવ પૂજન
શિવ પાર્થેશ્વર મહાદેવ તેમજ ૧૨ જ્યોર્તિલિંગ મહાદેવ પૂજન બોટાદ ના પાળીયાદ તારીખ ૧૧/૦૮/૨૦૨૫ ને શ્રાવણ મહિના ના તૃતીય સોમવાર ના રોજ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દીયાબા તેમજ ચુડા સ્ટેટ રાણીસાહેબ શ્રી હેમાંગીબા,લાઠી સ્ટેટ રાણીસાહેબ શ્રી ઉષાબા સાથે સૌ શ્રી વિહળ શક્તિ ગ્રુપ ના […]