ઠાસરા તાલુકાના નેશ ગામમાં વાવાઝોડાને લઈ એક વૃક્ષ ધરાશાયી થયું હોવા છતા 10 દિવસથી જે સે થે હાલતમાં જોવા મળે છે. તંત્રને રજુઆત કરવા છતા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જોકે, આ માર્ગ ઉપર હનુમાનજી મંદિર અને બીજા ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. ત્યારે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે […]
Gujarat
સંતરામ ટ્રસ્ટમાં 160 મહિલાઓની તપાસ, 35 ટકા મહિલાઓમાં ગાંઠ મળી
નડિયાદના શ્રી સંતરામ મંદિર દ્વારા બ્રહ્મલીન લક્ષ્મણદાસજી મહારાજની સમાધિ તિથિ નિમિત્તે એક વિશેષ મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વર્તમાન મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી શ્રી સંતરામ જનસેવા ટ્રસ્ટ સંચાલિત સંતરામ લેબોરેટરી અને સોનોગ્રાફી સેન્ટરમાં આ કેમ્પ યોજાયો. ખેડા જિલ્લામાંથી કુલ 160 મહિલાઓએ આ કેમ્પમાં નોંધણી કરાવી. સચોટ નિદાન માટે દરરોજ 10 દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી […]
545.51 લાખના ખર્ચે 12 રસ્તાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ પીપળાતા ગામમાં RCC અને ડામર રસ્તાઓના નિર્માણ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂપિયા 545.51 લાખનું રોકાણ કરવામાં આવ્યું છે. નવ રસ્તાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમાં પીપળાતા-ગાંધીપુરા રોડ 54.54 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે. પીપળાતા શાંભાપુરા પ્રા.શાળાથી સતનાપુરાનો રસ્તો 37.72 લાખમાં પૂર્ણ થયો છે. ખોડિયાર માતા […]
સિવિલ હોસ્પિટલ જવાના માર્ગ ઉપર વગર વરસાદે જળબંબાકારની સ્થિતી
નડિયાદ શહેરમાં સિવિલ હોસ્પિટલની પાસે આવેલી જૂની પાણીની ટાંકીમાંથી લિકેજ થતાં અને તે જર્જરિત હોવાનું કહીને નવી ટાંકી બનાવવામાં આવી હતી. જોકે, આ નવી ટાંકી હજી શરૂ થાય તે પહેલાં જ તેમાંથી લીકેજ થતાં શનિવારે રાત્રે હજારો લિટર પાણીનો વેડકાફ થયો હતો. આ પાણી માર્ગ પર વહેતાં રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં પણ હાલાકી વેઠવી પડી […]
આજ નું રાશિફળ (02/06/2025)
મેષ આજના દિવસે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો અને તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પૂરું કરી શકશો. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે તમારા જીવનસાથી […]
જુનાગઢ જીઆઇડીસી દોલત પરા ક્રિષ્ના મોટર રીવાઇડીંગ ની દુકાન માં થયેલ કોપર વાયર ની ચોરીના આરોપીને પકડી પાડતી જુનાગઢ પોલીસકિ.રૂ-૧,૩૦,૦૦૦/- ના મુદામાલ કબજે કરવામાં આવ્યો
જુનાગઢ જીઆઇડીસી દોલત પરા ક્રિષ્ના મોટર રીવાઇડીંગ ની દુકાન માં થયેલ કોપર વાયર ની ચોરીના આરોપીને પકડી પાડતી જુનાગઢ પોલીસકિ.રૂ-૧,૩૦,૦૦૦/- ના મુદામાલ કબજે કરવામાં આવ્યો જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી એસ.આર.ઓડેદરા સાહેબ નાઓ દ્વારા મિલકત વિરૂધ્ધના ચોરી, લુંટ, ઘરફોડ, ચીલઝડપ વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના […]
પીએમ સ્વનિધિ યોજનાના ૫ વર્ષ: ગુજરાત અમલીકરણમાં અગ્રેસર, ૨૦૨૪માં ૪.૭૯ લાખ વિક્રેતાઓને સશક્ત બનાવ્યા
નવેમ્બર ૨૦૨૪માં ૫.૨૦ લાખના સંશોધિત લક્ષ્યાંકના ૯૨.૧૪% હાંસલ કરીને ગુજરાત રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમે રહ્યું ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની મહત્વની પહેલ- પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ શેરી વિક્રેતાઓને સશક્ત બનાવવાનો અને તેમને પરંપરાગત નાણાંકીય વ્યવસ્થામાં […]
૧લી જૂન – વિશ્વ દૂધ દિવસ વાર્ષિક ૧૮ મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭.૫ ટકા
ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૫.૭ ટકા, જ્યારે ગુજરાતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૯.૨૬ ટકાના દરે તેજ ગતિ વધ્યું વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧લી જૂનને “વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક પોષકતત્વો ધરાવતું દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહિ, પરંતુ પશુપાલન […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરેન્દ્રનગરમાં રૂ.૬૯૬.૨૫ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં
સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકાનાં ૫૯ ગામોને પીવા માટે નર્મદાના જળ પૂરા પાડવા રૂ.૧૦૮.૦૪ કરોડના બે કામોના લોકાર્પણ કરાયાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા રૂ. ૬૬૪ કરોડનાં વિકાસકામો તથા અન્ય વિભાગોના મળીને કુલ રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ ભુવન, સુરેન્દ્રનગર ખાતે […]
ગુજરાતના નળસરોવરમાં દુર્લભ ગણાતું સબાઇન ગુલ (Sabine’s Gull) પક્ષી જાેવા મળ્યું
આ પક્ષી છેલ્લે વર્ષ ૨૦૧૩માં કેરળમાં સબાઇન ગુલ પક્ષી જાેવા મળ્યું હતું અમદાવાદ નજીક આવેલુ નળસરોવર પક્ષીપ્રેમીઓ માટે પક્ષીતીર્થ તરીકે જાણીતુ છે. એટલું જ નહીં, ગુજરાત સહિત દેશભરના પક્ષી પ્રેમીઓમાં તે આગવું મહત્વ ધરાવે છે. ગુજરાતના પક્ષી તીર્થ ગણાતા નળસરોવરમાં પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે એક રોમાંચક અને આનંદ દાયક ઘટના બની છે. ૩૦મે ૨૦૨૫ના રોજ […]