પોરબંદરના ૧૦૩૬ માં સ્થાપના દિવસ અન્વયે હેરિટેજ ઓફ પોરબંદર ફોટોગ્રાફી સ્પર્ધા 2025 નું આયોજન પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા આયોજિત પોરબંદરના ૧૦૩૬ માં સ્થાપના દિવસ અન્વયે પોરબંદર હેરિટેજ ઓફ પોરબંદર ફોટોગ્રાફી સ્પર્ધા ૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ જેમાં કોલેજ તથા ૧૮ વર્ષથી ઉપરના સ્પર્ધામાં ભાગ લીધેલ શહેરની ઐતિહાસિક વિરાસત સમી ઇમારત તથા […]
Gujarat
જલ હૈ તો કલ હૈ” સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયાને ગારડી એવોર્ડ એનાયત.
“જલ હૈ તો કલ હૈ” સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયાને ગારડી એવોર્ડ એનાયત. —————————————- રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને સમાજ પ્રત્યેની જવાબદારી, પર્યાવરણ, સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયાને ગારડી એવોર્ડ એનાયત. જેમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સંસ્થાઓને […]
ગણેશ ચતુર્થીનો પાવન અને પવિત્ર તહેવાર ગૌમય (ગોબર) થી બનેલા ઈકો-ફ્રેન્ડલી ગણેશ સાથે મનાવીએ.
ગણેશ ચતુર્થીનો પાવન અને પવિત્ર તહેવાર ગૌમય (ગોબર) થી બનેલા ઈકો-ફ્રેન્ડલી ગણેશ સાથે મનાવીએ. રાજકોટ જી.સી.સી.આઈ ના સ્થાપક, ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો-ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાનું સમગ્ર રાષ્ટ્રમાં પ્રચાર-પ્રસારનું અભિયાન હાથ ધર્યું હતું. પ્રધાનમંત્રીશ્રી મોદીજીના આહવાનને સ્વીકારી જી.સી.સી.આઈ દ્વારા ગોમય-ગોબરથી બનાવેલી ગણેશજીની […]
સ્વતંત્રતાના પવિત્ર દિવસે સમસ્ત મહાજનનો એક અનોખો સંકલ્પ.
સ્વતંત્રતાના પવિત્ર દિવસે સમસ્ત મહાજનનો એક અનોખો સંકલ્પ. સમસ્ત મહાજન દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત 15 પરિવારોને 9 લાખની વ્યાજમુક્ત લોન આપીને અર્ટિગા કાર આપવામાં આવશે. 15 ઓગસ્ટના રોજ ડ્રગ-મુક્ત, સંસ્કારી અને સંસ્કૃતિ-પ્રેમી 15 ડ્રાઇવર પરિવારો કાયમી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધશે. અમદાવાદ શ્રી સાબરમતી જૈન શ્વેતાંબર મુ.પૂ. સંઘનાં પ્રાંગણમાં પ. પૂ. તપાગચ્છાધિપતિ શ્રીમદ દ્વિજય મનોહરકીર્તિ […]
જૈન આચાર્ય લોકેશજીને લંડનમાં પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ પીસ અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા
જૈન આચાર્ય લોકેશજીને લંડનમાં પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ પીસ અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા ન્યુક્લિયર હથિયારો, યુદ્ધ અને હિંસાથી મુક્તિ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે આવશ્યક છે – આચાર્ય લોકેશજી આચાર્ય લોકેશજીનું વિશ્વ શાંતિ અને સમરસતાના ક્ષેત્રમાં અદ્દભુત યોગદાન છે – ડૉ. અગરવાલ ‘ન્યુક્લિયર નિસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેનું આંતરરાષ્ટ્રીય માર્ચ’ એક પ્રશંસનીય પ્રયત્ન છે – સ્વામી […]
ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યો નું આયોજન કરાયું.
ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યો નું આયોજન કરાયું. —————————————ભાવનગર 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા સમાજ માં અંગદાન માટે જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમો નું આયોજન કરવા માં આવેલ છે.ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા કિડની ના રોગ થી […]
સુપા (સુરત)ની આંખની હોસ્પિટલ માટે જગદીશભાઈ ત્રિવેદી ના કાર્યક્રમ માં સવા કરોડ એકત્ર
સુપા (સુરત)ની આંખની હોસ્પિટલ માટે જગદીશભાઈ ત્રિવેદી ના કાર્યક્રમ માં સવા કરોડ એકત્ર ——————————————————————— સુરતમાં પોતાની પાઈવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયા કમાતા અને મર્સીડીઝ મોટરમાં ફરતા યુવાન ડો. ભાવિન પટેલ સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત હોવાથી એમને એક દિવસ વિચાર આવ્યો કે મારે ધંધો નહી પણ સેવા કરવી છે. એમણે સુરતથી પચાસ કિમી દુર સુપા નામના ગામમાં […]
જૂનાગઢના ભેસાણ વિસાવદરમાં રાષ્ટ્રીય મિશન મગફળી અને સોયાબીન ખાધ તેલ તેલીબિયાં નું વધુ ઉત્પાદન મેળવવા માટે કૃષિ વૈજ્ઞાનિકે 250 ખેડૂત સાથે મીટીંગ યોજી
જૂનાગઢના ભેસાણ વિસાવદરમાં રાષ્ટ્રીય મિશન મગફળી અને સોયાબીન ખાધ તેલ તેલીબિયાં નું વધુ ઉત્પાદન મેળવવા માટે કૃષિ વૈજ્ઞાનિકે 250 ખેડૂત સાથે મીટીંગ યોજી જૂનાગઢના ભેસાણ વિસાવદર ના ખેડૂતો વીરપુર શેખાવા ગમે મગફળી અને સોયાબીનના તેલના ઉત્પાદન માટે ખેડૂતો સાથે એક મહત્વની મીટીંગ યોજાય જેમાં કૃષિ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિક અમિત પોલરાદ્ધારા ખેડૂતોને ખેતીની સમજણ આપવામાં આવી […]
રાજકોટ રેસકોર્ષ થી જ્યુબિલી ચોક સુધીની યાત્રામાં હજ્જારો લોકો જોડાયા.
રાજકોટ રેસકોર્ષ થી જ્યુબિલી ચોક સુધીની યાત્રામાં હજ્જારો લોકો જોડાયા. રાજકોટ શહેર તા.૧૨/૮/૨૦૨૫ ના રોજ પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં આજે સવારે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. બહુમાળી ભવન, રેસકોર્ષ ખાતેથી શરૂ થયેલી આ યાત્રામાં હજ્જારો લોકોએ તિરંગા સાથે જોડાઈ ને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જ્યુબિલી ચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને […]
રાજકોટમાં દેશભક્તિનો અદભુત નજારો, બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ગાર્ડન ચોક સુધીની તિરંગા યાત્રા
રાજ્યમાં 9 ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયા બાદ આજે 12 ઓગસ્ટના રોજ રાજકોટમાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આજની તિરંગા યાત્રાથી રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયુ હતું. આ તિરંગા યાત્રામાં શહેરની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રાજકોટના નગરજનો જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી ભાગરૂપે હરઘર તિરંગા […]