સીતારામ ધૂન મંડળ દ્વારા બોટાદ મહાજન પાંજરાપોળ ખાતે અબોલ ગાયો માટે જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા એક આઇસર ભરીને લીલી નીણ પાંજરાપોળને અર્પણ કરવામાં આવી હતી. આનંદધામ ગ્રીન સિટી સ્થિત સીતારામ ધૂન મંડળ દર અગિયારસના દિવસે ધૂન કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઉપરાંત, તેઓ સારા કે મોળા પ્રસંગોએ ધૂન કરવા જાય છે. આ […]
Gujarat
બોટાદના વોર્ડ 9માં પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત
બોટાદ શહેરના વોર્ડ નંબર 9 માં આવેલા લુહાર શેરી/અવેડા ગેટ વિસ્તારમાં પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપ પ્રમુખ નીરૂબેન ત્રાસડીયા, કારોબારી ચેરમેન જયશ્રીબેન, કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલ, કોર્પોરેટરના પ્રતિનિધિ હરેશભાઈ પંચાળા, પૂર્વ બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, બોટાદ શહેર ભાજપ […]
સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીઘેલી હાલતમાં ઇજનેર અને બે ડોકટર ઝડપાયા
દુમાડ પાસે કારને ટક્કર મારી ભાગેલા અમદાવાદના બે ડૉક્ટર અને ઇજનેર સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીધેલી હાલાતમાં પકડાયા હતા. જનરક્ષક પોલીસના વાહનને વિકાસ પટેલે મંગળવારે જાણ કરી હતી કે, સમા સાવલી રોડ આઈઓસીએલ પેટ્રોલ પંપની સામે એક શખ્સ નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો છે. જેના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક કારમાં […]
L&Tના એન્જિનિયરે ગળાફાંસો ખાધો
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગરમાં રહેતા 30 વર્ષીય L&Tના એન્જિનિયર નીરવ ગોપાલરાવ વિચારેએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બેડરૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર, નીરવ ગોપાલરાવ વિચારે L&T કંપનીમાં એન્જિનિયર […]
જેલમાંથી જામીન પરથી ફરાર કેદીને મજૂરનો વેશ ધારણ કરી દબોચ્યો
મેંદરડા તાલુકાના ડેડકયાળી ગામના ભીખુ ઉર્ફ સાગર ભુવાજી ધીરુ બગથરીયા નામનો શખ્સ બળાત્કાર તથા એટ્રોસીટીના કેસમાં જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સજા ભોગવતો હતો. વચગાળાના જામીન મેળવી ગઇ તા. 5 નવેમ્બર 2025ના રોજ જેલમાંથી છૂટ્યો હતો. તારીખ 13 નવેમ્બર 2025ના રોજ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ કેદી બારોબાર ફરાર થઈ ગયો હતો. આરોપી ભરૂચ જિલ્લાના વાલીયા […]
15 વર્ષની સગીરાએ 108માં બાળકને જન્મ આપ્યો
મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસ મથક વિસ્તારમાં આવતા એક ગામમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક 14 વર્ષ 5 માસની સગીરાને લગ્નની લાલચ આપી-ફોસલાવી ગામમાં આવેલા એક મંદિર પાછળ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં સગીરા ગર્ભવતી બની જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે ભોગ […]
ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે લાંબુ વેઈટિંગ લિસ્ટ
અમદાવાદમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓની વેઇટિંગ લિસ્ટ ચિંતાજનક રીતે લાંબી થઈ રહી છે. તાજેતરના આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ 2587 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે, જેમાંથી અમદાવાદમાં જ 2322 દર્દીઓ સમાવિષ્ટ છે. વર્લ્ડ કિડની ડે નિમિત્તે ડૉક્ટરો દ્વારા આ વધતી સમસ્યા અંગે ચેતવણી આપવામાં આવી છે અને લોકોને પોતાની જીવનશૈલી સુધારવા માટે લોકોને અપીલ […]
19 વર્ષથી ફરાર કાલાવડના ડબલ મર્ડર-લૂંટનો આરોપી ઝડપાયો
જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 19 વર્ષથી ફરાર ડબલ મર્ડર અને લૂંટના આરોપીને હરિયાણાના ગુરુગ્રામથી ઝડપી પાડ્યો છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમમાં2007માં આ ગુનો બન્યો હતો. ઘટના 14 જાન્યુઆરી, 2007ના રોજ બની હતી. મોટા વડાળા ગામના ધનજીભાઈ નંદાણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભત્રીજા ભીખાભાઈ ગોરધનભાઈ અને વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ નંદાણીયા પોતાનું જેસીબી […]
જામનગરમાં પેટ્રોલ-ડિઝલની 8,65,000 લી. ની જરૂરિયાત સામે 37,36,000 લી. જથ્થો ઉપલબ્ધ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુધ્ધના પગલે જામનગરમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ અંગેની અછતની અફવાના કારણે પેટ્રોલ પંપો ખાતે વાહનોની લાંબી કતારો લાગી હતી, અને ગેસ એજન્સીઓ ખાતે રાંધણ ગેસના બુકીંગ માટે સવારથી લાઈનો લાગી ગઈ હતી. છેલ્લા બે દિવસથી અફવાઓના કારણે લોકોમાં ફેલાયેલી અફડા-તફડીના કારણે કલેકટર તંત્ર મેદાનમાં આવ્યું છે અને લોકોને જોઈએ તેટલો જથ્થો ઉપલબ્ધ […]
જામનગરમાં કાયદો વ્યવસ્થા જાળવવા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ
ગુજરાતમાં તાજેતરમાં થયેલી ૩૭ આઈપીએસ અધિકારીઓની બદલીમાં નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચાર્જ સંભાળતાની સાથે જ આઈજી નિર્લિપ્ત રાય સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. તેમના નિર્દેશથી જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે “ટ્રાફિક ડ્રાઇવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આઈજી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા […]










