પેટલાદ તાલુકાના આમોદ ગામે આશરે રૂ. 1.35 કરોડના ખર્ચે સી.આર.સી. ગેટના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સી.આર.સી. ગેટના નિર્માણથી ત્રણ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા મળશે. આશરે 900 વિઘા જમીનને આ યોજનાનો સીધો લાભ થશે, જે ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક સાબિત […]
Gujarat
ભાવનગર TP વિભાગે 150 કરોડની જમીન દબાણ મુક્ત કરી
ભાવનગર મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા વર્ષ 2025ના જાન્યુઆરી માસથી આજદિન સુધીમાં કુલ 60,760 ચોરસમીટર જગ્યા પરથી દબાણો દૂર કર્યા છે. ટીપી રોડ પર આવતા અને રિઝર્વ પ્લોટમાં આવતા 240થી વધુ દબાણો ઉભા કરાયા હતા. જોકે, હાલની બજાર કિંમત મુજબ 150 કરોડની જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે. ચિત્રા, ફુલસર, અકવાડા સહિતના વિસ્તારોમાં 240થી વધુ દબાણ ભાવનગર […]
ગિરિરાજ શેત્રુંજી પર વનરાજની એન્ટ્રી
વિશ્વ પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલિતાણાના પવિત્ર ગિરિરાજ શેત્રુંજી પર્વત પર આજે એક રોમાંચક અને ફાળ પડે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. યાત્રાના માર્ગ પર અચાનક ડાલામથ્થા સિંહે એન્ટ્રી લેતા શ્રદ્ધાળુઓના શ્વાસ થંભી ગયા હતા. બે મહિનામાં બીજી વાર ડુંગર પર સિંહ દેખાવાની આ ઘટનાએ વન વિભાગ અને યાત્રિકો બંનેને સતર્ક કરી દીધા છે. પગદંડી પર […]
માણાવદર પાલિકા દ્વારા 1.45 કરોડના વિકાસકામો શરૂ કરાશે
માણાવદર નગરપાલિકા દ્વારા 1.45 કરોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત માણાવદર મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ પનારાના હસ્તે કરવામાં આવ્યું હતું હસ્તે કરવામાં આવ્યું હતું. માણાવદર નગરપાલિકાની લોકોની સુખાકારી માટે વિવિધ વિસ્તારોમાં અંદાજિત 1.45 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 21.15 લાખના ખર્ચે વોર્ડ નં. 1, […]
જામનગરની મહિલાઓએ પરંપરાગત કળાને આધુનિક ઓળખ આપી
જામનગરની મહિલાઓએ પરંપરાગત હેન્ડવર્કને આધુનિકતાનો સ્પર્શ આપી નવી ઓળખ આપી છે. બદલાતી પેઢી અને જીવનશૈલી વચ્ચે કળાને જીવંત રાખવાનો આ પ્રયાસ છે. જામનગર તાલુકાના વસઈ ગામના મંજુબેન ગોસરે બાળપણથી જ હાથકામ અને પરંપરાગત ડિઝાઇનમાં રસ ધરાવતા હતા. તેમને લાગ્યું કે, નવી પેઢીને આ કળા સાથે જોડવા માટે આધુનિક ડિઝાઇન અને ઉપયોગિતા ઉમેરવી જરૂરી છે. આ […]
જામનગર મનપાને જનતાનો વેધક સવાલ: ૧૫-દિગ્વિજય પ્લોટમાં રસ્તા કપાતનું મુહૂર્ત ક્યારે?
આશાપુરા પાનથી નાગરાજ સોડા સુધીનો માર્ગ ટ્રાફિકમાં ગૂંગળાયો; કપાતની માત્ર વાતો જ થશે કે કામગીરી પણ શરૂ કરાશે? જામનગર શહેરના સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તારો પૈકીના એક એવા ૧૫-દિગ્વિજય પ્લોટમાં રસ્તા કપાતની કામગીરી લાંબા સમયથી ટલ્લે ચડી છે. લાખોટા તળાવના ગેટ નં. ૧ પાસે આવેલા આશાપુરા પાન થી નાગરાજ સોડા (નાગમતી કોલ્ડ્રિંક્સ) સુધીનો માર્ગ પહોળો કરવા […]
વિશ્વ ધ્યાન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્પષ્ટ સંદેશ-સ્વસ્થ મનથી જ વિકસિત ભારત શક્ય
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વિશ્વ ધ્યાન દિવસની ઉત્સાહપૂર્ણ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ યોગ અને ધ્યાનની પ્રાચીન ભારતીય પરંપરાને સ્વસ્થ, સંતુલિત અને સંવેદનશીલ સમાજ રચવા માટે જનઆંદોલન બનાવવાની અપીલ કરી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર્સના પ્રથમ દીક્ષાંત સમારોહના અધ્યક્ષસ્થાનેથી તેમણે જણાવ્યું કે, મનની શાંતિ અને સ્વસ્થ જીવનશૈલી સાથે જ રાષ્ટ્ર નિર્માણનું સપનું સાકાર […]
ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો ઉગ્ર જનઆંદોલનની રણનીતિ નક્કી કરશે
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ–અમદાવાદ હાઇવે માટે સંપાદિત થતી જમીન અંગે ગાંધીનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક રવિવારે યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો, વળતર અને હાઇવે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે થોડા દિવસ અગાઉ કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને હોટલ લીલા ખાતે […]
સેનાના 300 પૂર્વ સૈનિકોને ડ્રોન ઓપરેટિંગની તાલીમ અપાઇ
ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા પૂર્વ સૈનિકો માટે એક વ્યાપક ડ્રોન જાગૃતિ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં અંદાજે 300 પૂર્વ સૈનિકોએ ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય હેતુ પૂર્વ સૈનિકોને ઝડપી ગતિએ વિકસતી ડ્રોન ટેકનોલોજી અને તેની સુરક્ષા તથા નાગરિક ક્ષેત્રમાં વધતી ભૂમિકા અંગે નવીન માહિતી આપીને સશક્ત બનાવવાનો હતો. સૈન્ય મથકમાં વિશેષ જાગૃતિ કેમ્પો […]
સાંતેજના હાજીપુરની સીમમાં આંબાના ઝાડ નીચે જુગાર રમતા 11 જુગારીને 26 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
ગાંધીનગર જિલ્લાના હાજીપુર ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રાટકીને 11 શખ્સોને રૂ.4.30 લાખની રોકડ, વાહનો તેમજ મોબાઈલ મળીને કુલ રૂ.26.16 લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સુત્રધારો સહિત 4 થી 5 લોકો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા છે. આ અંગે સાંતેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો […]










