જામનગર શહેરમાં 22 વર્ષથી મંજૂર થયેલા બે રોડ કોઈપણ કારણોસર બનતા ન હતા પરંતુ મહાપાલિકાએ તેને તાત્કાલિક ધોરણે હાથમાં લઈ કામ ચાલુ કરાવી દેતા હવે આ બંને રોડ લોકો માટે ખુલ્લા મુકાતા ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હળવી થઈ જશે. આ ઉપરાંત તળાવની પાળ ગેઇટ નં.1 જૂની ખડપીઠ મેદાનથી જુની આરટીઓ ઓફીસ સુધી લગભગ 1 કિ.મી.ની […]
Gujarat
જોડીયા તાલુકામાં જાહેરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા:4.45 લાખનો મુદ્દામાલ કબજે
જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ દારૂ અને જુગારની બદી નાબૂદ કરવાની કામગીરી ચાલી રહી છે. એલસીબીના પીઆઈ વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે જોડીયા તાલુકામાં સફળ કાર્યવાહી કરી છે. એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે જીરાગઢ ગામની સીમમાં ધાંગારીના રસ્તે આવેલી મગનભાઈ રાઠોડની વાડીએ દરોડો પાડ્યો હતો. અહીં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સોને […]
જામનગર દેશ ભક્તિના રંગે રંગાયું, રણમલ તળાવથી રણજીતનગર સુધીની તિરંગા યાત્રામાં 5000થી વધુ લોકો જોડાયા
જામનગર સહિત સમગ્ર દેશમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્તપણે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પાંચ હજારથી વધુ જામનગરવાસીઓએ ભાગ લીધો હતો. “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ હેઠળ યોજાયેલી […]
રાજકોટ શહેર જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB ઝોન-૧ ટીમ.
રાજકોટ શહેર જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB ઝોન-૧ ટીમ. રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે PSI બી.વી.ચુડાસમા તથા LCB ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મનરુપગીરી ગૌસ્વામી તથા હરેશભાઇ પરમાર તથા રવિરાજભાઇ પટગીર નાઓને મળેલ સંયુકત બાતમી આધારે આજીડેમ પો.સ્ટે વિસ્તારના કાળીપાટ ગામ હનુમાનજી […]
રાજકોટ ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનની ટીમે લાખોના દાગીના અને રોકડ પરત કરીને ઈમાનદારી દાખવી.
રાજકોટ ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનની ટીમે લાખોના દાગીના અને રોકડ પરત કરીને ઈમાનદારી દાખવી. રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન સેવા અનેક લોકોના જીવન બચાવવા માટે આશીર્વાદ સમાન બની છે. સાથ-સાથે એમ્બ્યુલન્સના સ્ટાફે પ્રામાણિકતાના અનેક દ્રષ્ટાંતો સ્થાપિત કર્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક ઘટનામાં લાખોના દાગીના અને રોકડ પરત કરીને ૧૦૮ ની […]
રાજકોટ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેર-ફેર કરતા ઇસમને પકડી કાર્યવાહી કરતી LCB ટીમ.
રાજકોટ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેર-ફેર કરતા ઇસમને પકડી કાર્યવાહી કરતી LCB ટીમ. રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે PSI બી.વી.ચુડાસમા તથા LCB ઝોન-૧ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હિતેશભાઇ પરમાર તથા જગદીશસિંહ પરમાર નાઓની સંયુક્ત બાતમી આધારે આજીડેમ પો.સ્ટે વિસ્તારના, કોઠારીયા […]
કણજોતર ગામમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે મહાકાલેશ્વર મહાદેવ મંદિરે ઘીપૂજન
કણજોતર ગામ ખાતે આવેલ પ્રાચીન મહાકાલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિમય માહોલ વચ્ચે વિશેષ પૂજા-અર્ચના યોજાઈ હતી. આ પ્રસંગે શંકર ભગવાનની મૂર્તિ બનાવીને ઘીપૂજન કરવામાં આવ્યું હતું. ગામજનો અને ભક્તો મોટી સંખ્યામાં મંદિરે ઉપસ્થિત રહી, હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિભાવપૂર્વક પૂજામાં ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું […]
રાજકોટ બહુમાળી ચોકથી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા જ્યુબીલી ચોક સુધી “તિરંગા યાત્રા” નું ભવ્ય આયોજન.
રાજકોટ બહુમાળી ચોકથી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા જ્યુબીલી ચોક સુધી “તિરંગા યાત્રા” નું ભવ્ય આયોજન. રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા” અને “તિરંગા યાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત થનારી ઉજવણી અનુસંધાને […]
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી ખાતે “વિશ્વ સ્તનપાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી ખાતે “વિશ્વ સ્તનપાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી. રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS), ICDS વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે “વિશ્વ સ્તનપાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી. તા.૧ ઓગસ્ટ-૨૦૨૫ થી ૮ […]
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છના ભચાઉ ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે દિવ્યાંગજનોને ઈલેક્ટ્રીક અને મેન્યુઅલ ટ્રાય-સાયકલ, વ્હીલચેર, કૅલિપર, સ્માર્ટફોન સહિતની સાધન સહાયનું વિતરણ ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છના ભચાઉ ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય? સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના પરોપકારના કાર્યોને સમાજ માટે ઉદાહરણરૂપ […]