તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૦૭માં ખાત મુર્હૂત કરાયું હતુ 00ઃ- હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવશેઃ-૦૦ રોપ-વેના માધ્યમથી માં અંબાના દર્શન થશે માત્ર આઠ મિનિટમાં જૂનાગઢ : દત્ત અને દાતારની ભુમિ ગિરનારનાં આંગણે તા.૨૪ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એશિયાના સૌથી ઊંચા અને આધુનિક રોપ-વેનો ડીઝીટલ માધ્યમથી પ્રારંભ કરાવશે. જ્યારે મુખ્યમંત્રી […]
Uncategorized
જૂનાગઢ તા.21.10.2020 જૂનાગઢ જિલ્લા, તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકાની ચુંટણી ૩ માસ માટે મુલત્વી રાખી હોવાથી મતદાર યાદીની નવી તારીખ પ્રસિધ્ધ કરાશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા પંચાયત તથા જિલ્લાની તમામ તાલુકા પંચાયત તથા કેશોદ નગરપાલિકાની ચુંટણી માટેની મતદારયાદીની તા.૧૯-૧૦-૨૦૨૦ના રોજ પ્રાથમિક પ્રસિધ્ધ કરવામાં આવી હતી. રાજ્ય ચુંટણી આયોગ, ગાંધીનગરના તા.૧૨-૧૦-૨૦૨૦ના જાહેરનામાથી આ ચુંટણીઓ આગામી ત્રણ માસ માટે મુલત્વી રાખવા નિર્ણય થયો છે. જે વિગતે મતદાર યાદી તૈયાર કરવા માટે આપવામાં આવેલ કાર્યક્રમ મુજબ દાવા અરજીઓ રજુ કરવાની […]
જૂનાગઢ તા.21.10.2020 જૂનાગઢ જિલ્લામાં તા.૨૧ થી ૩૦ ઓક્ટોબર સુધી રેશનકાર્ડ ધારકોને વિના મુલ્યે અનાજ વિતરણ કરાશે
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉં, ચોખા અને ચણા અપાશે જૂનાગઢ તા. ૨૦ કોરોના વાઇરસની વ્યાપક અસરને ધ્યાને લઇને ઓક્ટોબર-૨૦૨૦ના મહિના માટે સરકારશ્રી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના ઘઉં, ચોખા અને ચણાનું એન.એફ.એસ રેશનકાર્ડ ધારકો(નોન એન.એફ.એસ, બીપીએલ સહિત)ને તા.૨૧ થી ૩૦ ઓક્ટોબર એમ ૧૦ દિવસ વિતરણ કરવામાં આવશે. જેમાં […]
જૂનાગઢ તા.21.10.2020 *જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિનની ઉજવણી…*
સમગ્ર *ભારતભરમાં જુદા જુદા રાજ્યોમાં તેમજ કેન્દ્રીય પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન કર્યુ હોય તેવા શહિદ પોલીસ અધિકારી/પોલીસ જવાનોના માનમાં 21મી ઓકટોબરના રોજ પોલીસ સંભારણા દિનની ઉજવણી* કરવામાં આવે છે. આ દિવસે ફરજ બજાવતા પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન કર્યુ હોય તેવા પોલીસ અધિકારી/પોલીસ જવાનોને યાદ કરી, તેઓ તમામને શ્રધ્ધાંજલી […]
આગામી ધારી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત જનરલ ઓબ્ઝર્વરશ્રીની ઉમેદવારો અને અખબારોને પેઇડ ન્યુઝ ન પ્રસિધ્ધ કરવા તાકીદ
આગામી ધારી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત જનરલ ઓબ્ઝર્વરશ્રીની ઉમેદવારો અને અખબારોને પેઇડ ન્યુઝ ન પ્રસિધ્ધ કરવા તાકીદ એમ.સી.એમ.સી. કમિટીના સભ્યો સાથે બેઠક યોજતા જનરલ ઓબ્ઝર્વર સુશ્રી જી.આર.માણકર* અમરેલી, તા: ૨૦ ઓક્ટોબર ૨૦૨૦ ૯૪-ધારી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર સુશ્રી જી.આર.માણકરે ચૂંટણી લડતા ઉમેદવારો અને વિવિધ અખબારોને તાકીદ કરી છે કે તેઓ કોઇ પણ પ્રકારના પેઇડ […]
કુંકાવાવ તા.19.10.2020 💐💐 આજે 19 ઓક્ટોમ્બર કુંકાવાવ ના દર્શન વેગડા નો આજે જન્મદિવસ છે 💐💐
જે 18 વર્ષ પુરા કરી,19 માં વર્ષમાં પ્રવેશ કરે છે. સુરજદાદા હસતા હસતા આજે મોડા ઉગ્યા, કિરણ પર પંખીના ટહુકાઓ મીઠા ફૂટ્યા, ધરતી માએ આળસ મરડી, ઝાકળને ખંખેર્યું, ખુશ્બુથી ફુલે ભમરા ને આવ અહીં એમ કહ્યું, બ્રાન્ડ ન્યુ લાગે છે દુનિયા, હું લાગુ છું જેમ… કેમ ? કેમ ? કેમ ? કેમકે આજે મારો હેપ્પી […]
💐💐 આજે 19 ઓક્ટોમ્બર કુંકાવાવ ના દર્શન વેગડા નો આજે જન્મદિવસ છે 💐💐
કુંકાવાવ તા.19.10.2020 💐💐 આજે 19 ઓક્ટોમ્બર કુંકાવાવ ના દર્શન વેગડા નો આજે જન્મદિવસ છે 💐💐 જે .17વર્ષ પુરા કરી,18 માં વર્ષમાં પ્રવેશ કરે છે. સુરજદાદા હસતા હસતા આજે મોડા ઉગ્યા, કિરણ પર પંખીના ટહુકાઓ મીઠા ફૂટ્યા, ધરતી માએ આળસ મરડી, ઝાકળને ખંખેર્યું, ખુશ્બુથી ફુલે ભમરા ને આવ અહીં એમ કહ્યું, બ્રાન્ડ ન્યુ લાગે છે દુનિયા, […]
જૂનાગઢ તા.17.10.2020 જૂનાગઢ સિવીલમાં ૨૦ દિવસની સારવાર બાદ ૬૩ વર્ષિય મગનભાઇ કોરોના મુક્ત થયા
સિવીલના ડોક્ટરો અને સ્ટાફની સતત દેખરેખથી કોરોના સામે જંગ જીત્યા જૂનાગઢ : જૂનાગઢ સિવીલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની સતત દેખરેખથી લોકો સાજા થઇ રહ્યા છે. છેલ્લા ૨૦ દિવસથી જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૩ વર્ષિય મગનભાઇ સગરે જણાવ્યું હતું કે, હું છેલ્લા ૪૫ વર્ષથી અમદાવાદમાં રહુ છું અને લોકડાઉનમાં વતન કેશોદના કેવદ્રા ગામે […]
જૂનાગઢ તા.17.10.2020 માણાવદરના ૪૫ ગામના લોકોને હવે ગ્રામ પંચાયતમાંથી મળશે ડિઝીટલ સેવાઓ
રેશનકાર્ડ, આવક-જાતિના દાખલા, એફિડેવીટ સહિતની ૨૨ સેવાઓ મળશે જૂનાગઢ : ગામડાના લોકોને રેશનકાર્ડમાં નામ ઉમેરવું, કમી કરવું, સરનામુ સુધારવું, નવું રેશનકાર્ડ, જુદુ કરવું, ડુપ્લીકેટ રેશનકાર્ડ, વિધવા સર્ટીફિકેટ, હંગામી રહેણાંકનો દાખલો, આવકનો દાખલો, અનામતમાં ન હોય તેવી જાતિના દાખલા, સિનીયર સિટીઝન પ્રમાણપત્ર તથા અન્ય એફિડેવીટ સહિતની કામગીરી માટે તાલુકા કક્ષાએ ધક્કા ન ખાવા પડે તે […]
જૂનાગઢ તા.17.10.2020 જૂનાગઢ એસબીઆઇ આરસેટીમાં ૨૬ બહેનો તાલીમ મેળવી બનશે પગભર બહેનો માટે ૬ દિવસીય તાલીમ શરૂ
જૂનાગઢ : જૂનાગઢના બિલખા રોડ પર આવેલ એસબીઆઇ આરસેટી ખાતે યુવાનોને રોજગારી મળી રહે તે માટે વિના મુલ્યે તાલીમ આપવામાં આવે છે. અહીંયા વિવિધ તાલીમ મેળવી ભાઇઓ-બહેનો રોજગારી મેળવી પગભર બની રહ્યા છે. જૂનાગઢ એસબીઆઇ આરસેટી ખાતે તા.૧૬-૧૦-૨૦૨૦ થી જૂનાગઢ જિલ્લાની બહેનો માટે ૬ દિવસીય બીસી(બિઝનેર કોર્ષ પોન્ડટન્ટ)ની તાલીમના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં […]


