Gujarat

આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પુજ્ય હંસદેવ ગીરી બાપુ દ્ધારા લોકો ને સૌ ઘરમાં રહો સુરક્ષિત રહો અપીલ કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પુજ્ય હંસદેવ ગીરી બાપુ દ્ધારા લોકો ને સૌ ઘરમાં રહો સુરક્ષિત રહો અપીલ કરવામાં આવી…..

કોરોના વૈશ્વિક મહામારી છે જેમની સામે લોકો એ જાગૃત થવાની અને ઘરમાં જ રહેવાની જરૂર છે દેશના વડાપ્રધાન અને રાજ્ય સરકારની સૂચના અને કાયદાનું પાલન કરવું નાગરિકોની ફરજ છે માટે સૌ ઘરમાં રહો સુરક્ષિત રહોના સ્લોગન સાથે આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પુજ્ય સંત શ્રી હંસદેવ ગીરી બાપુ એ લોકોને જાગૃત થવાની અપીલ કરી છે ઘરમાં જ રહી લોકોને સુરક્ષિત બનો
આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પુજ્ય સંત શ્રી હંસદેવ ગીરી બાપુ એ જનતા અપીલ કરી છે …
વધુ માં જણાવ્યું કે આરોગ્ય કર્મચારી , પોલીસ કર્મચારી , મિડીયા કર્મચારી તેમજ કોરો ના વાયરસ સામે લડત આપતા કર્મચારી પોતાના પરીવાર ની ચિંતા કર્યા વગર પોતાની ફરજ અદા તેવા કર્મચારી ને લાખ લાખ વંદન અને ભગવાન ભોલોનાથ બધાની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરી…..

અહેવાલ :- હર્ષલ ખંધેડિયા – કાલાવડ

https://we.tl/b-4rHM5SXIOQ

Screenshot_20200328-111319_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *