Uncategorized

અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંતર્ગત લેવાયેલા પગલાં*

*અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંતર્ગત લેવાયેલા પગલાં*

તા. ૧૦ એપ્રિલ, અમરેલી

હાલમાં ભારતમાં ઘણાં રાજ્યો નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્લાંમા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર દ્વારા નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯) નાં રોગચાળાને અટકાવવા એપેડેમિક એક્ટ-૧૮૯૭ માં સમાવિષ્ટ કરી તા.૧૩/૦૩/૨૦૨૦ થી નોટીફાઇ કરેલ. આ રોગચાળો જાહેરમાં થુંકવા તથા જાહેરમાં છીંક ખાવાથી ફેલાઇ છે. અમરેલી જિલ્લાિમા તાલુકા કક્ષાએ સ્ક્રીયનીંગ ચેકપોસ્ટ૧ કાર્યરત છે. આ તમામ ચેકપોસ્ટોપમા પેસેન્જચરોના સ્ક્રીરનીંગ દરમ્યાાન કુલ-૪૧ વાહનોના કુલ-૧૧૩ પેસેન્જધરોનુ સ્ક્રીનનીંગ કરવામા આવ્યુમ. જેમાથી કુલ-૪૩ વ્યલકિતઓ રાજયબહારના હતા. આ તમામનું સ્ક્રીમનીંગ કરતા કોઇ૫ણ વ્‍યકિતને તાવ શરદી ઉધરસ ની ફરીયાદ જોવા મળેલ ન હતી.
જિલ્લાાની સરકારી તેમજ ખાનગી ફેસીલીટી મા ફલુ કોર્નર કાર્યરત કરવામા આવેલ છે આ કાર્યરત તમામ ફલુ કોર્નરમા સામાન્યક શરદી ઉધરસવાળા કુલ- ૫૩૦ દર્દીઓને સારવાર આપી સ્વૈ ચ્છિીક હોમ કોરેન્ટાતઇન્ડુ રહેવા સૂચના આપવામા આવી.
આજદિન સુધી જાહેર સ્થીળોમા કુલ-૪૧૦ નોવેલ કોરોના ની જનજાગૃતિના બેનરો લગાવવામા આવેલ છે અને જિલ્લામઓના કુલ-૬૧૨ ગામોમા નોવેલ કોરોના જનજાગૃતિ માઇકપ્રચાર કરવામા આવેલ છે. કુલ-૩૮૮ જગ્યામઓમા નોવેલ કોરોના ની જનજાગૃતિની જાહેર નોટીસ બોર્ડ લગાવવામા આવેલ છે તેમજ ઘરે ઘરે ૫ત્રિકાઓનુ વિતરણ કરેલ છે અને કુલ-૧૧ તાલુકાની સ્થાગનિક ન્યુ ઝ ચેનલોમા પણ કોરોના રોગ અટકાયતી સ્ક્રોેલીંગ જાહેરાત ચાલુ રાખવામા આવેલ છે.
અમરેલી જિલ્લાયના તમામ આરોગ્યળ કર્મચારીઓ તથા શિક્ષકો અને આગણવાડી વર્કર ધ્વાલરા ઘરે ઘરે ફરી ને કુલ-૧૭૧૧૬૨૫ નો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામા આવેલ છે. ત્યા રબાદ તા.ર૭-૩-૨૦૨૦ થી તમામ જગ્યાેએ રિ-સર્વેની કામગીરી હાથ ધરવામા આવેલ છે. જેમા આજરોજ કુલ-૩૦૧૫૮ ઘરોના કુલ-૧૪૯૮૪૧ વ્યાકિતઓની પુનઃ તપાસ કરતા તેમાથી તાવ શરદી ઉધરસવાળા કુલ-૫૧ દર્દીઓને સારવાર આપી સ્વૈ ચ્છિરક હોમ કોરેન્ટા૨ઇન્ડલ રહેવા સૂચના આપવામા આવી.
અત્યાીર સુધીમા હાઉસ ટુ હાઉસ સર્વે દરમ્યાેન તાવ, શરદી ઉધરસ તથા શ્વા સની બિમારીવાળા દર્દીઓને માન.શ્રી કલેકટર સા. ની સૂચનાઅનુસાર ફિઝીશ્યવન ડોકટરશ્રી ધ્વાઉરા તપાસ તેમજ સારવાર પુર્ણ કરવામા આવેલ છે.
અમરેલી જિલ્લાયમા જિલ્લાળ તથા રાજય બહાર તેમજ વિદેશથી આવેલ કુલ-૧૪૭૭ વ્યાકિતઓને હોમ કોરન્ટાદઇન કરવામા આવેલ છે જે પૈકી કુલ-૦૩ વ્યીકિત જિલ્લાકની કોરન્ટા૮ઇન ફેસીલીટીમા દાખલ છે. નોટીફીકેશન અન્વયે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ હોય તમામ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂકનાર સામે દંડ ની કાયૅવાહી કરવામાં આવે છે. જે અન્વયયે અમરેલી જિલ્લાઇ મા અન્યારર સુધીમા કુલ-૪૭૨ કેસ કરીને રુ.૧૦૧૧૦૦ નો દંડ વસુલવામાં આવેલ છે.
રકતદાન કરી, જીંદગી બચાવો – સરકારશ્રીનાં ર૧- દિવસના લોકડાઉન ના સમયમાં ઇન્ડિંયન રેડ ક્રોસ સોસાયટી સહિત ની અમરેલી જિલ્લાળની બ્લેડ બેન્કોયમાં બ્લેડ ડોનેશન માટે દાતાઓ ન આવતા બ્લેડ ની ઉણપ ન સર્જાય તે માટે રકતદાન કરવા ઇચ્છુીક દાતાને અમરેલી જિલ્લાનના કન્ટ્રોેલ રૂમ નં.(૦ર૭૯ર) રર૮૨૧૨ અને મોબાઇલ નંબર – ૮૨૩૮૦૦૨૨૪૦ નો સં૫ર્ક કરવા અપીલ કરવામા આવે છે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *