Uncategorized

અમરેલી જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ દ્વારા ૧ દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવા માટે ૩

અમરેલી જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ દ્વારા ૧ દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવા માટે ૩ લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકને અર્પણ કર્યો હતો.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200416-WA0036-1.jpg IMG-20200416-WA0037-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *