Uncategorized

આજરોજ સુરત અને અમદાવાદ થી અમરેલી જિલ્લામાં રત્નકલાકારોનું પ્રવાહ ધીમે ધીમે થયો શરૂ સવારથી રત્નકલાકારોને અન્ય લોકોની બસોનું ચાવંડ ચેક પોસ્ટ ઓફિસે તપાસણી શરૂ

બ્રેકિંગ ન્યુઝ

આજરોજ સુરત અને અમદાવાદ થી અમરેલી જિલ્લામાં રત્નકલાકારોનું પ્રવાહ ધીમે ધીમે થયો શરૂ સવારથી રત્નકલાકારોને અન્ય લોકોની બસોનું ચાવંડ ચેક પોસ્ટ ઓફિસે તપાસણી શરૂ જિલ્લામાં આવનાર તમામ બસોને સુરતથી અને જે તાલુકા મથકે એમ ત્રણ વાર થશે તેની તપાસણી શંકાસ્પદ કે અન્ય બિમારને કરાશે કોરોનતાઈન્ડ અને બાકીનાને હોમ કોરોનતાઈન્ડ કરવાની તંત્રની સુચના ત્યારે બાબરા તાલુકાના દરેડ ગામે સુરત થી ૨૬ જેટલા માણસો ને લયને પેલી બસ દરેડ ગામ માં પોચી ગય છે ત્યારે દરેડ ગામ ના સરપંચ વનરાજભાઈ વાળા દ્વારા લોકોને તપાસણી કરી લોકોને હોમ કોરોનતાઇન્ડ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

IMG-20200507-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *