Uncategorized

જામજોધપુરના આહિર સમાજ ના અગ્રણીઓ વડાપ્રધાન ૩, ૩૩ , ૩૩૩ રાહત ફંડમાં આપ્યા

જામજોધપુરના આહિર સમાજ ના અગ્રણીઓ વડાપ્રધાન ૩, ૩૩ , ૩૩૩ રાહત ફંડમાં આપ્યા

જામજોધપુરઃ હાલ ભારતમાં કોરોના વાયરસ મહામારી સામે લડવા સરકાર અથગા પ્રયત્ન કરી રહી ચે ‘ ત્યારે આ કોરોના મહામારી વાયરસને મહાત કરવા સરકારને મદદરૂપ થવા માટે જામજોધપુર તાલુકા આહિર અગ્રણી તાલુકા ભાજપ આગેવાન તેમજ જામજોધપુર તાલુકા પેટ્રોલ – ડીઝલ એસોસિએશનના ‘ પ્રમુખ બારિયા હરેશભાઈ મશરીભાઈ ( કિશાન પેટ્રોલ પંપવાળા ) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિલીફ ફંડમાં રૂા . ૩ , ૩૩ , ૩૩૩નો ચેક જામજોધપુર મામલતદાર કાછડ સાહેબ ને અર્પણ કરેલ

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર

IMG-20200421-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *