Uncategorized

સુરેન્દ્રનગર લખતર લખતર કોવિડ 19 ની ટિમ દ્વારા લખતર ગામ સહિત જુદાજુદા ગામો ના 15 વ્યક્તિઓના સેમ્પલ લઈ રાજકોટ ટેસ્ટિંગ માટે મોકલાયા

સ્ક્રોલ
સુરેન્દ્રનગર લખતર લખતર કોવિડ 19 ની ટિમ દ્વારા લખતર ગામ સહિત જુદાજુદા ગામો ના 15 વ્યક્તિઓના સેમ્પલ લઈ રાજકોટ ટેસ્ટિંગ માટે મોકલાયા

લખતર સામુહિક અને લખતર તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 અંતર્ગત પંદર બેડ સાથેનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે અને લખતર તાલુકા માં જો કોરોના પોજેટિવ નો કેસ નીકળે તો તેને સંપૂર્ણ સારવાર કરવાની તૈયારી કરી દીધેલ છે ત્યારે આજરોજ લખતર તાલુકા માં હોટસ્પોટ એરિયા માંથી આવેલ 15 જેટલા દર્દી ની ટ્રાવેલ હિસ્ટ્રી સહિત ની વિગતો એકત્ર કરી તેમના સેમ્પલ લઈ રાજકોટ ખાતે તપાસ માટે મોકલી દીધેલ છે તેમાં લખતર માંથી ત્રણ કારેલા માંથી ત્રણ તનમણિયા માંથી એક મોઢવાણા માંથી એક ગાગડ માંથી એક નાના અકેવાડિયા માંથી એક વિઠ્ઠલગઢ માંથી એક વિઠ્ઠલાપુરા માંથી એક લીલાપુર માંથી એક ઓળક માંથી એક અને વણા માંથી એક એમ કુલ પંદર સેમ્પલ કલેક્ટ કરી રાજકોટ તપાસ અર્થે મોકલેલ છે જ્યારે હજી કોઈ વ્યક્તિ ની ટ્રાવેલહિસ્ટ્રી અને હોટસ્પોટ એરિયા માંથી આવેલ વ્યક્તિ ની તપાસ કરી તેમના સેમ્પલ લઈ રાજકોટ મુકામે તપાસ માટે મોકલી આપવામાં આવશે અને જો કોઈ પોજેટિવ કેસ આવશે તો તેને લખતર કોવિડ 19 સેન્ટર માં સંપૂર્ણ સારવાર આપવામાં આવશે તેવું લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિકક્ષક નયન છાપરા અને લખતર તાલુકા હેલ્થ ઓફિસર જયેશ રાઠોડ દ્વારા સંયુક્ત યાદી માં જણાવાયું છે.

બાઈટ :
ડો.જયેશ રાઠોડ
તાલુકા હેલ્થ ઓફિસર

દિપકસિંહ વાઘેલા
લખતર (સુરેન્દ્રનગર)
રિપોર્ટર

IMG-20200505-WA0010-1.jpg IMG-20200505-WA0011-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *