એક યુવાનનો મૃતદેહ મળી આવતા બનાવની જાણ માંગરોળ પોલીસ તેમજ નગરપાલિકા સેનિટેશન વિભાગના માણસોને કરતા મૃતદેહ
ને બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલ પીએમ માટે લઈ જવામાં આવેલ મૃતદેહ ની ઓળખ મા હુશેનાબાદ ના અરવિંદ ઘેલાભાઈ વેગડા નામના દલીત યુવાન હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું ત્રણ દિવસ પહેલા આ યુવાન ગુમ થયો હતો યુવાન ના કપડા, રુમાલ, અને મોબાઈલથી યુવાન ની ઓળખ થવા પામી હતી હાલ યુવકના મૃતદેહ ને પેનલ પી એમ માટે જામનગર મોકલવામાં આવ્યો છે, બનાવ આત્મહત્યા કે હત્યા કે અકસ્માતે મોત બાબતે પી એસ આઈ ચાવડા દ્રારા તપાસ હાથ ધરી છે.


