ZRUCC મેમ્બરે
અહેવાલ : સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
આજે સોમનાથ સ્ટેશન
પર સ્ટેશન પરના કામનું નિરીક્ષણ કર્યું, નવા સ્ટેશનનો દેખાવ અને ડિઝાઇન બનાવશે, ભારત ભરમાંથી આ સ્ટેશન પર ઘણી ટ્રેનો આવશે, અમને માહિતી મળે તો, 2024 માં આ કામ પૂર્ણ કર્યા પછી, રેલવે મુસાફરો વપરાશમાં હશે. આ રચનામાં જ વાહનનો સમાવેશ કરવામાં આવશે
ZRUCC સભ્યો જેઓએ નિરીક્ષણ કર્યું તેમાં શ્રી શૈલેષ કે. બારડ જી, કમલેશ એન શાહ, જીગ્નેશ મારૂ, કમલેશ શાહ, જીગ્નેશ મારૂ, બંનેએ સોમનાથજીના દર્શનનો લાભ લીધો હતો,
દ્વારકામાં પણ તપાસણી કરવામાં આવી હતી, જેમાં મુસાફરો પાસેથી મળતી માહિતી મુજબ સોમનાથ જબલપુર જતી ટ્રેનમાં ઉત્તર ભારતથી આવતા ઘણા મુસાફરો રાજકોટમાં ઉતરીને દ્વારકા જવા માંગતા હોય છે પરંતુ રાજકોટથી દ્વારકા જવા માટેની કોઈ ટ્રેન તેજ સમયે નથી મળતી તેથી સુપરિન્ટેન્ડન્ટે ટ્રેન ના રૂટ મુજબ દરેક મુસાફરો ને દ્વારકા ની ટ્રેન મળી રહે તેના વિશે વિચારીને, DWK થી RJT સુધી સવાર, દ્વિ-માર્ગી, ટ્રેન ચલાવવી જોઈએ,તેમ ZRUCC ના સભ્યો તેમજ મુસાફરો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
તેથી બીજા તીર્થસ્થાનો ઉમેરાવાથી લાખો પ્રવાસીઓને ફાયદો થશે.
મુસાફરોનું કહેવું છે કે આ સુવિધા વહેલી તકે પુનઃસ્થાપિત કરવી જોઈએ.હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું


