સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલામાં હોમગાર્ડ કમાન્ડર અને નાગરિક બેન્કના ચેરમેન તેમજ સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ એવા સેવાભાવી પ્રવીણભાઈ સાવજ દ્વારા ૧૦૪ વખત રક્તદાન કરી અનેક લોકોના જીવનમાં નવો પ્રાણ પુરાયો છે ત્યારે સાવરકુંડલા માનવમંદિર આશ્રમના ભક્તિરામબાપુ, જિલ્લા પશુપાલન વિભાગના ચેરમેન કાળુભાઈ ફિડોલીયા અને કેશુભાઈ વાઘેલા સહિતના યુવાનો દ્વારા પ્રવિણભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે. ભક્તિરામબાપુએ આ વિરલ સેવાને બિરદાવી હતો.અને ભવિષ્યમાં પણ આવી અનન્ય સેવા તેમના દ્વારા થતી રહે તેવાં આશીર્વાદ આપ્યા.
Attachments area


