Gujarat

દાંતા તાલુકાના ભચડીયા ગામે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા એક મંચ પર

પરસોતમ રૂપાલા એ ત્રણ ત્રણ વખત માફી માંગી છે અને દિલથી માંગી છે – ઋષિકેશભાઇ પટેલ* *જાતિવાદ અને જ્ઞાતિવાદના કારણે બહુ બધા રાજકારણ થઈ જાય છે – ઋષિકેશભાઇ પટેલ* દાંતા તાલુકાના ભચડીયા ગામે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ જેમાં દાંતા, વડગામ, સતલાસણા અને અમીરગઢ ચાર તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો