Gujarat

ગીર સોમનાથ જિલ્લા ભાજપ મંત્રીશ્રી બહાદુરસિંહજી ગોહિલ ના જન્મ દિવસ નિમિતે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ

ગીર સોમનાથ જિલ્લાના ભાજપ મંત્રી તથા માજી સરપંચશ્રી બહાદુરસિંહ ગોહિલ ના જન્મ દિવસે મોરાસા ગામ ના ગ્રામજનો ને હોસ્પિટલ જવા માટે ફ્રી સુવિધા માટે આજરોજ શ્રી બહાદુરસિંહજી ગોહિલ દ્વારા એમ્બ્યુલન્સ ફાળવવા માં આવી હતી જે આજ રોજ  બહાદુરસિંહ ગોહિલ ના જન્મ દિવસ નિમિતે ગામલોકો ને  એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવા માં આવ્યું હતું છે, જે એમ્બ્યુલન્સ ની સેવા મળવાથી મોરાસા ગામ ના લોકોને ઇમર્જન્સી માં વેરાવળ, સુત્રાપાડા તથા કોડીનાર જવામાં સરળતા રહેશે.