ગાધકડા વીજપડી માર્ગ ઉપર આવેલું આ વૃક્ષ તદ્દન સુકાઈ ગયેલ છે ગમે ત્યારે ઓચિંતા આ વૃક્ષ રોડ ઉપર પડવાની ભીતી સેવાય રહી છે, સરકારી તંત્ર આ વાતની ગંભીરતા લેશે કે માનવ જિંદગી મુશ્કેલીમાં મુકાશે? તાત્કાલિક અસરથી રોડ ઉપરનું વૃક્ષ કોઈ અઘટિત અકસ્માત ન થાય એ બાબતને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક અસરથી હટાવવામાં આવે તેવી લોકમૂખે માંગ ઉઠી છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/04/IMG-20240426-WA0022-1210x642.jpg)