Gujarat સાવરકુંડલા ખાતે આવેલ કબીર ટેકરી આશ્રમે હનુમાન જયંતિ ભવ્ય ઉજવણીનુ અયોજન કરવામાં આવ્યું Posted on April 25, 2024April 25, 2024 Author JKJGS Comment(0) સાવરકુંડલામાં આવેલ કબીર ટેકરી ખાતે હનુમાન જયંતિનું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ એમ મનીષભાઈ વિંઝુડા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.