જસદણ ધેલા સોમનાથ મહાદેવને આજે મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો
ધેલા સોમનાથ મહાદેવને આજે મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો પુજારી હસુભાઈ જોશી દ્વારા દાદા ના સણગાર કરવામાં આવે છે હજારો ભક્તજનોને દર્શનનો લાભ લેવા આવે છે
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


