ખીરસરા ગુરુકુળના સંતો દ્વારા સીદસર ગામે આવેલ માં ઉમિયાજીના મંદિરે સંતો હરિભક્તો અને ગુરુકુળના બાલ બાલિકાઓએ ખૂબ ધામધૂમ પૂર્વક રાસ ગરબા પિરામિડ નૃત્ય અને લાકડી પર ચાલતા વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજારોહણનો એક અદભુત અને અનોખો કાર્યક્રમ યોજાયો જેમાં સીદસર મંદિરના તમામ ટ્રસ્ટીઓએ આ કાર્યને જોઈને કહ્યું સનાતન ધર્મનો એક અદભુત દાખલો બેસાડી એક અદભુત અને નવી પહેલ કરી છે ત્યારે ટ્રસ્ટીઓએ સંતોનું સ્વાગત સન્માન કર્યું હતું અને આ સમગ્ર ધ્વજારોહણના સ્વજન્ય સુશીલાબેન દશરથભાઈ પટેલ USA હતા.


