“લોહી આપો વિશ્વને ધબકતું રાખો”
કોઈનું જીવન બચાવવા માટે અમૂલ્ય અને મહામૂલી એવી એક માનવી ના લોહીની જરૂરિયાત બીજો માનવી જ પૂરી પાડી શકે છે. દર વર્ષે ભારતમાં પાંચ કરોડ બ્લડ યુનિટસ ની જરૂર પડે છે જેમાં બે પોઇન્ટ પાંચ કરોડ યુનિટસ બ્લડ જ ઉપલબ્ધ થાય છે
એવા અમૂલ્ય વિચાર સાથે કોટડીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૫/૭/૨૦૨૩ ના રોજ બુધવારે મેઘાણી પરિવારની વાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સર્વે કોટડીયા પરિવારજનો પરિવારજનો મિત્રો બંધુઓને જાહેર જનતાને આ અમૂલ્ય સેવા કાર્યમાં જોડાવા માટે કોટડીયા ચેરીટેબલ ટ્રસ્ટ અને સમાજ સેવા કેન્દ્ર ખૂબ ખૂબ ભાવ ભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ .
રિપોર્ટર સોનલ ડાંગરિયા


