જગવિખ્યાત અંબાજી ખાતે શ્રદ્ધેય શ્રી પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીજી ના જન્મ દિવસ ના સુશાસન દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે અંબાજી ભાજપ મંડળ માં ડોકટર સેલ મારફતે પરશુરામ મહાદેવ મંદિર ખાતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર નિદાન ફ્રી મેડિકલ સેવા કેમ્પ નું સરસ આયોજન થયું તેમાં ગ્રામ લોકો અને યાત્રાળુઓએ લાભ લીધો સાથે અંબાજી ભાજપ મંડળ ના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને ડોક્ટરોએ શ્રી અટલજી ના ફોટા ને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી સેવા કેમ્પ માં ડોકટરો અને તેમના સ્ટાફ સાથે હાજર રહી આ કાર્યક્રમ સરસ સફળ બનાવ્યો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી


