સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર લખતર લખતર તળાવ ની પાળે આવેલ બહુચરેશ્વર મહાદેવ મંદિર માં લખતર વડવાળી શેરી માં રહેતા ભૂદેવ દ્વારા વિશ્વ શાંતિ માટે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ નું આયોજન કરવા માં આવ્યું
હાલ માં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે અને ભારત માં તેનો પ્રકોપ વધી રહ્યો છે અને ગુજરાત માં તનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે લખતર ના કર્મકાંડી બ્રાહનો આગળ આવી સતયુગ માં જેમ ઋષિમુનિ ઓ હવન કરી વિશ્વશાંતિ માટે હવન કરતા હતા ત્યારે આજેપણ ઋષિમુનિ ની જેમ લખતર ના ભૂદેવો પણ નિસ્વાર્થ પણે લખતર બહુચરેશ્વર મંદિર માં વિશ્વ માંથી કોરોના નો પ્રકોપ સંપૂર્ણ પણે દૂર થઈ લોકો શાંતિમય સુખમય જીવન જીવે તેમાટે થઈ લખતર વડવાળી શેરી માં રહેતા ભવાનીશકર ઉપાધ્યાય ના આચાર્ય પડે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ નું આયોજન કરવા માં આવ્યું છે.
યજ્ઞેશ ગોસ્વામી
સુરેન્દ્રનગર