અંબાજી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ
ઉપસરપંચ વિરુધ્ધ ૧૪ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી
આજે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઉપસરપંચ વિરુધ્ધ ૧૭ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના તરફેણમાં મત આપ્યા અને અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં શું પડ્યા
ગ્રામ પંચાયતના કુલ ૧૮ સભ્યો પૈકી ૧૬ સભ્યો હાજર હતા અને એક સરપંચ શ્રી પોતાનો મત આપ્યો
ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિરુધ્ધ lockdown દરમિયાન એલીડી લાઈટો ના મામલે અને વિકાસના કામોમાં રોડા નાખવા બાબતે અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ હતી
સુરેશ જોશી બનાસકાંઠા



