Gujarat

અંબાજી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ

અંબાજી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ
ઉપસરપંચ વિરુધ્ધ ૧૪ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી
આજે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઉપસરપંચ વિરુધ્ધ ૧૭ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના તરફેણમાં મત આપ્યા અને અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં શું પડ્યા
ગ્રામ પંચાયતના કુલ ૧૮ સભ્યો પૈકી ૧૬ સભ્યો હાજર હતા અને એક સરપંચ શ્રી પોતાનો મત આપ્યો

ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિરુધ્ધ lockdown દરમિયાન એલીડી લાઈટો ના મામલે અને વિકાસના કામોમાં રોડા નાખવા બાબતે અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ હતી

સુરેશ જોશી બનાસકાંઠા

IMG-20200630-WA0077-1.jpg IMG-20200630-WA0078-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *