જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સીટીમાં આપણા રાજપુત સમાજ ના દરબાર ભાઈઓ જે સિક્યુરિટી માં નોટિસ દીધા વગર રાતે કહી દીધું કે સવારે નોકરી માં આવતા નહીં એની સાથે એક દરબારના જ ભાઈ છે જેને માથે લઈને બધા લોકોને સિક્યુરિટી ની નોકરી માંથી કાઢી મૂક્યા છે તો આ દરબાર ભાઈઓ સાથે ખોટો અન્યાય થયો છે તો એ માટે દરબાર ભાઈઓને આપણે સિક્યુરિટી માં પાછા નોકરીમાં રાખવા માટે તમામ દરબાર ભાઈ-બહેનોની મદદની જરૂર છે અમે પુનમબેન ની ઓફિસે પણ ગ્યાતા પણ બેન સત્રમાં છે આવશે એટલે મળશે તો પ્લીઝ આજે આ દરબાર ભાઈઓને એકીસાથે 17 જણાને સિક્યુરિટી માંથી કાઢી મૂક્યા છે તો આજે આપણે એક નહીં થાય તો આવનારા દિવસોમાં આપણા છોકરાઓને પણ આવી જ રીતે વગર નોટિસ કાઢી મૂકશે આ બધા રાજપૂતના દરબાર ભાઈઓ છેલ્લા આઠ-દસ વર્ષથી નોકરી કરતા હતા કોરોના મા પણ ખૂબ મહેનત કરાવી છે અને એકદમ થી કઈ નોટિસ આપ્યા વગર આ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે મારે તમામ દરબાર ભાઈઓ અને બહેનો ની મદદથી જરૂર છે આ લોકોને નોકરી માં રાખવા માટે પોસ્ટ બોલીને બનાવી છે તો નાની મોટી અસર ની ભૂલ હશે તો માફ કરજો
જે અમારો સપોર્ટ કરવા માંગતા હોય
એ મારા મેનેજર મા મેસેજ કરજો અમે આવનારા દિવસો મા મોટા પાયે આંદોલન કરવાના છીએ.
રીપોર્ટર ઇનાયત ખાન પઠાણ




