લાઠી – બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની જુનાગઢ મહાનગરપાલિકાના પ્રભારી તરીકે નિમણૂક. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને રહીમભાઈ વોરા સહિતના ત્રણ આગેવાનોની પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિમણૂક કરાતાં જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકા ની આગમી દિવસોમાં યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા જુનાગઢ મહાનગરપાલિકા ના પ્રભારી તરીકે […]
Author: Admin
મધદરિયે ચાલતી માછીમારો વચ્ચે સમસ્યાઓનો નિવારણ લાવતી અમરેલી તથા ભાવનગર પોલીસ
મધદરિયે ચાલતી માછીમારો વચ્ચે સમસ્યાઓનો નિવારણ લાવતી અમરેલી તથા ભાવનગર પોલીસ મે. ભાવનગર રેન્જ આઇ.જી. પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ અમરેલી અને ભાવનગરના માછીમારો વચ્ચે દરિયામાં થતી સમસ્યાઓનું નિવારણ લાવવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ સાહેબ તથા ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલ સાહેબ નાઓના સીધાં માર્ગદર્શન […]
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે વાર્ષિક ઈન્સ્પેકસન દરમ્યાન બોટાદની મુલાકાત લીધી હતી.
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે વાર્ષિક ઈન્સ્પેકસન દરમ્યાન બોટાદની મુલાકાત લીધી હતી. આઈ.જી.ગૌતમ પરમારે પરેડ નું નિરીક્ષણ કર્યુ,પરેડ દરમ્યાન સારો દેખાવ કરતા પોલીસ જવાનોને ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા પોલીસ વિભાગમાં દર વર્ષે રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઈન્સ્પેકસન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારે બોટાદની મુલાકાત લીધી હતી.ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ […]
રાણપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રણ દિવસીય દશાબ્દિ મહોત્સવ ઉજવાયો.
રાણપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રણ દિવસીય દશાબ્દિ મહોત્સવ ઉજવાયો. મંદિર પ્રતિષ્ઠા ને 10 વર્ષ પૂર્ણ થતા ત્રણ દિવસ સુધી કથા-વાર્તા,સાંસ્કૃતિક કાર્યક્રમ, અન્નકૂટ,સંતોના આશિર્વચન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને દસ વર્ષ પૂર્ણ થતા મંદિર ખાતે ત્રણ દિવસીય દશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ત્રણ દિવસ […]
રાણપુર તાલુકાના નાગનેશ ગામે પ્રાથમિક શાળા ખાતે PGVCL કચેરી દ્વારા વિદ્યાર્થીઓને સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું…
રાણપુર તાલુકાના નાગનેશ ગામે પ્રાથમિક શાળા ખાતે PGVCL કચેરી દ્વારા વિદ્યાર્થીઓને સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું… બોટાદ જિલ્લાના રાણપુર પીજીવીસીએલ કચેરી દ્વારા રાણપુર તાલુકાના નાગનેશ ગામે પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને લાઈટને લગતી બાબતોમાં સાવચેત રહેવા અને સુરક્ષિત રહેવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં વીજ વપરાશના થાંભલા,ટ્રાન્સફોર્મર સેન્ટર,ડિસ્ટ્રીબ્યુશન બોક્સ,તાણીયા ટાવર લાઇટ વગેરે ને કોઈપણ વ્યક્તિએ અડવું […]
રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે સેફટી સુરક્ષા કાર્યક્રમ નું આયોજન કરાયું
રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે સેફટી સુરક્ષા કાર્યક્રમ નું આયોજન કરાયું પીજીવીસીએલના બોટાદ જીલ્લા અધિક્ષક કે.ડી.નીનામા એ સેફ્ટી ને ધ્યાનમાં રહીને કામ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ. બોટાદ જીલ્લાના રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે સેફટી સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં પીજીવીસીએલના બોટાદ જીલ્લા અધિક્ષક કે.ડી.નીનામા તેમજ ડેપ્યુટી ઇજનેર એન.આર.પાનસુરીયા, ડેપ્યુડી ઇજનેર કે.ડી.ખુંટ,રાણપુર સબ ડિવિઝનના ડેપ્યુટી ઇજનેર આર.એ […]
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયુ.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયુ. રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ ખાતે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નું એરપોર્ટ ખાતે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, રેન્જ આઇ.જી અશોક યાદવ, પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, નિવાસી અધિક કલેકટર એ.કે.ગૌતમ, […]
આજે 13 ડિસેમ્બર પત્રકાર એકતા પરિષદ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપભાઈ વરૂ ના પુત્ર યશરાજ નો આજે જન્મદિવસ….
આજે 13 ડિસેમ્બર પત્રકાર એકતા પરિષદ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપભાઈ વરૂ ના પુત્ર યશરાજ નો આજે જન્મદિવસ…. અમરેલી જિલ્લાના બાલાનીવાવ ના રહેવાસી અને પત્રકાર એકતા પરિષદના અમરેલી જિલ્લા ઉપપ્રમુખ તેમજ શ્રી લોકાર્પણ દૈનિક ન્યૂઝ અમરેલી ના (નીવાસીતંત્રી) તરીકે સેવા આપતા ખુબજ નિસ્વાર્થ સેવાભાવી તરીકે તેમજ નિષ્પક્ષ,નિડર,તેમજ ઇમાનદાર તરીકે જાણીતા એવા પત્રકાર શ્રી પ્રતાપભાઈ વરૂ ના […]
ગઢડા તાલુકાના ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
ગઢડા તાલુકાના ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. રિપોર્ટર: ભાવેશ પરમાર (બોટાદ ) ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઈઆરટી) દ્વારા રાજ્યના બાળકોમાં પડેલ વૈજ્ઞાનિક પ્રતિભાને ઉજાગર કરવા માટે પ્રતિવર્ષ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે,તેના ભાગરૂપે બોટાદ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું જિલ્લા […]
પુસ્તકાલયો બંધ થતાં જાય અને બ્યુટી પાર્લર વધતા જાય લોકો ને બુદ્ધિ શાળી કરતા બ્યુટી ફૂલ દેખાવ નો શોખ સ્વામી માર્ગીય સ્મિતજી
પુસ્તકાલયો બંધ થતાં જાય અને બ્યુટી પાર્લર વધતા જાય લોકો ને બુદ્ધિ શાળી કરતા બ્યુટી ફૂલ દેખાવ નો શોખ સ્વામી માર્ગીય સ્મિતજી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા સ્વામી માર્ગીયસ્મિતજી સહિત ના મહાનુભવો “ક્રિયા કેવલમ ઉતરમ અપણા કાર્યો એજ આપણી ઓળખ છે” “પ્રતિજ્ઞા વિના નું જીવન પાયા વગર ની ઇમારત જેવું છે જાણે કે […]










