Gujarat

પરમાર્થ ટ્રસ્ટ સુરત પ્રેરિત. દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય પરિસર માં શેક્ષણીક સેમિનાર યોજાયો

પરમાર્થ ટ્રસ્ટ સુરત પ્રેરિત. દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય પરિસર માં શેક્ષણીક સેમિનાર યોજાયો “શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે” સ્વામી માર્ગીયસ્મિતજી “દીને દીને નવં નવં રોજ રોજ નવા બનો બાજ જેવા સતર્ક બનો” સંજય ભટ્ટ પોડ્યુસર ડાયરેકટર યૂમા ટેલિવિઝન “મેધધનુષ જેવી જીવન માં […]

Gujarat

જી.પી.આઈ.ડી.ના કેસમાં આરોપીને જામીન ઉપર મુક્ત કરતી સ્પે.જી.પી.આઈ.ડી.કોર્ટ અમરેલી

જી.પી.આઈ.ડી.ના કેસમાં આરોપીને જામીન ઉપર મુક્ત કરતી સ્પે.જી.પી.આઈ.ડી.કોર્ટ અમરેલી આ બનાવની વિગત એવી છે કે, થોડા દિવસો પહેલા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં B.N.S.- ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪), તેમજ જી.પી.આઈ.ડી. ની કલમ-૩ અન્વયેની ફરિયાદ વિપૂલભાઈ ચાવડા વિરુધ્ધ નોધાયેલ.જે કામે આરોપી વિપૂલભાઈની તપાસનીશ અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવેલ.જે કામે આરોપી વિપૂલભાઈ તર્ફે અમરેલીના ધારાશાસ્ત્રી સંજયકુમાર ડી.ચાવડા દ્વારા નામદાર સ્પે. […]

Gujarat

સંસ્કારતીર્થ શૈક્ષણિક સંકુલ – બોટાદનાં વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ.

*સંસ્કારતીર્થ શૈક્ષણિક સંકુલ – બોટાદનાં વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ.* ગીતા પાઠશાળા સંસ્થાન – ગઢડા દ્વારા તા.૧૧/૧૨/૨૪ ને બુધવારના રોજ નૂતન કન્યા વિદ્યાલય – ગઢડા ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી મહોત્સવ ની ઉજવણી નિમિત્તે શ્લોકગાન, નિબંધ લેખન અને વક્તૃત્વ જેવી વિવિધ સ્પર્ધાઓનું મેગા ફાઈનલ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કારતીર્થ શૈક્ષણિક સંકુલ – બોટાદનાં વિદ્યાર્થીની લંગાળીયા માનસીએ […]

Gujarat

જાફરાબાદ ખાતે આવકાર કાર્યાલય ની મુલાકાત લેતા ગુજરાત મેરીટાઈ બોર્ડ કર્મ ચારી મહામંડળ અધ્યક્ષ શ્રી અંબરીશભાઈ ડેર નું સન્માન કરવામાં આવ્યું

જાફરાબાદ ખાતે આવકાર કાર્યાલય ની મુલાકાત લેતા ગુજરાત મેરીટાઈ બોર્ડ કર્મ ચારી મહામંડળ અધ્યક્ષ શ્રી અંબરીશભાઈ ડેર નું સન્માન કરવામાં આવ્યું જાફરાબાદ ખાતે આવેલ આવકાર કાર્યાલય ની મુલાકાત લેતા પૂર્વ ધારાસભ્ય શ્રી તથા મેરીટાઈ બોર્ડ ના અધ્યક્ષ શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા મુલાકાત વખતે કોળી સમાજના અગ્રણી જીવનભાઈ બારૈયા તથા અગ્રણી યોગેશભાઈ બારૈયા દ્વારા અંબરીશભાઈ ડેર […]

Gujarat

જાફરાબાદમાં અવિરત શિક્ષણ ની જય્યોતજગાવી રાખતી સંસ્થા કેળવણી ઉત્તેજક મંડળ જાફરાબાદ સંકલ્પિત નૂતન વિધાસંકુલ ખાતમુહૂર્ત વિધિ ભુમિ પૂજન કરવામાં આવ્યું

જાફરાબાદમાં અવિરત શિક્ષણ ની જય્યોતજગાવી રાખતી સંસ્થા કેળવણી ઉત્તેજક મંડળ જાફરાબાદ સંકલ્પિત નૂતન વિધાસંકુલ ખાતમુહૂર્ત વિધિ ભુમિ પૂજન કરવામાં આવ્યું આઝાદીની ચળવળ જ્યારે વેગ પકડી રહી હતી અને દેશભરમાં અંગ્રેજોના દમનકારી શાસનનો સબળ અને સખત પ્રતિરોધ થઈ રહ્યો હતો ત્યારે મુંબઈમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા મૂળ ગુજરાતી એવા દીધૅદ્રષ્ટિ કપોળ જ્ઞાતિના ટ્રસ્ટીઓએ ૧૯૨૫ એટલે કે […]

Gujarat

ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ રાણપુર PGVCL કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી..

ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ રાણપુર PGVCL કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી.. ધારાસભ્ય એ રાણપુર PGVCL કચેરીના ડેપ્યુટી ઇજનેર આર.એ. ચૌધરીની કામગીરીને બિરદાવી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ પી.જી.વી.સી.એલ. કચેરી ની ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી રાણપુર પી.જી.વી.સી.એલ. કચેરી ના ડેપ્યુટી ઇજનેર આર.એ.ચૌધરીએ જ્યારથી રાણપુર નો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી રાણપુર શહેર તેમજ […]

Gujarat

રાજકોટ જિલ્લામાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો પ્રારંભ કરાવતા ક્લેક્ટર.

*રાજકોટ જિલ્લામાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો પ્રારંભ કરાવતા ક્લેક્ટર.* રાજકોટ શહેર તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક નાસ્તો પણ મળી રહે તે અર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજથી ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો શુભારંભ કરવામાં આવ્યો છે, રાજકોટ જિલ્લામાં કલેક્ટર પ્રભવ જોશીના હસ્તે […]

Gujarat

રાજકોટ મહિલા બંદીવનો માટે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ખાસ અધિકારો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

રાજકોટ મહિલા બંદીવનો માટે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ખાસ અધિકારો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. રાજકોટ શહેર તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૨૫ નવેમ્બરથી તા.૧૦ ડિસેમ્બર સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાની નાબૂદીના અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ […]

Gujarat

રાજકોટ ઢેબર રોડ પરથી વિદેશીદારૂનો જથ્થા સાથે ઈસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ ઢેબર રોડ પરથી વિદેશીદારૂનો જથ્થા સાથે ઈસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં બનતા મિલ્કત સંબંધી, શરીર સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા તેમજ પ્રોહિબીશન અને જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના કરેલ. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર ના માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર […]

Gujarat

ગીરસોમનાથ જિલ્લા ના લોકપ્રિય પ્રજાભિમુખ લોકનેતા રાજશીભાઈ જોટવા નો આજે 65મો જન્મદિવસ

ગીરસોમનાથ જિલ્લા ના લોકપ્રિય પ્રજાભિમુખ લોકનેતા રાજશીભાઈ જોટવા નો આજે 65મો જન્મદિવસ પ્રભાસ તીર્થના પવિત્ર પરગણા માં આવેલા એવા શ્રી દધીચી ઋષિની તપોભૂમિ અને જગત જનની મહાકાળી માતાજીના જ્યા બેસણા છે તેવા સમુદ્ર કિનારે આવેલા ગીર સોમનાથ જિલ્લા ના રાજકીય એપી સેન્ટર સમા આદ્રી ગામમાં સામાન્ય ખેડૂત પરિવાર માં12/12/1960 ના રોજ જન્મેલા રાજશીભાઈ જોટવા એ […]