મેંદરડા કૃષ્ણનગર સોસાયટી ખાતે ધામધૂમ પૂર્વક વિઘ્નહર્તા શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી કૃષ્ણનગર સોસાયટીના રહીશો દ્વારા હરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે મેંદરડાના એસટી બસ સ્ટેશન પાછળ આવેલ કૃષ્ણ નગર સોસાયટી ખાતે શ્રી સ્વામિ નારાયણ મંદિર ના પટાંગણ માં ગણેશ ઉત્સવ સમિતી ની બહેનો દ્વારા પોતાના હાથે બનાવેલ વિવિધ વાનગી ઓનો વિઘ્નહર્તા ગણપતિ દાદા […]
Author: Admin
મેંદરડા ખાતે વિશ્વ હિન્દી દિવસ સેલિબ્રેશન 14 સપ્ટેમ્બર 2024 ઉજવણી કરવામાં આવેલ
મેંદરડા ખાતે વિશ્વ હિન્દી દિવસ સેલિબ્રેશન 14 સપ્ટેમ્બર 2024 ઉજવણી કરવામાં આવેલ રાષ્ટ્રીય ભાષા ગૌરવ પુરસ્કાર અંતર્ગત તમામ તાલુકાના સેવકો અને મંડળના આશરે ૧૦૦૦ કરતા વધુ સેવકો જોડાયાં હતાં ભારત સરકારના યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવક કેન્દ્ર ( NYK) જુનાગઢ જિલ્લા કચેરી દ્વારા વિશ્વ હિન્દી દિવસ સેલિબ્રેશન 14 સપ્ટેમ્બર 2024ના રોજ દેશ […]
શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ માં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી
શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ માં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી એસ.વી.દોશી ગર્લ્સ હાઈ સ્કૂલ માં હિન્દી દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં સૌ પ્રથમ પ્રાર્થના બોલવામાં આવી હતી અને ત્યારબાદ શાળા ના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયા દ્વારા હિન્દી ભાષા ના મહત્વ અંગેની સમજ વિધાર્થીની બહેનો ને આપવામાં આવી હતી. ત્યાર પછી હિન્દી શિક્ષક સંગીતાબેન પરમારે […]
સાવરકુંડલા ગણેશ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને છપ્પનભોગ દર્શન યોજાયા. સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા હજારો લોકોની જન મેદની ઉમટી પડી.
સાવરકુંડલા ગણેશ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને છપ્પનભોગ દર્શન યોજાયા. સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા હજારો લોકોની જન મેદની ઉમટી પડી. સાવરકુંડલા શેહરની મધ્યમાં મોદી હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં સદ્દભાવના ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવની છેલ્લા 17 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેછે ચાલુ વર્ષ પણ ભવ્ય અને દિવ્ય ગણેશ મહોત્સવનું આયોજન થયુંછે જેમાં રોજ અલગ કાર્યક્રમો રાખવામાં આવેછે […]
સાવરકુંડલામાં જય વેલનાથ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીનો ત્રીજો સન્માન સમારંભ આગામી તારીખ તારીખ 15/9ને રવિવારે સવારે 8 કલાકે કાનજી બાપુ ઉપવન વાડી પારેખવાડી સાવરકુંડલા ખાતે યોજાશે તેજસ્વી વિદ્યાર્થીનો ત્રીજો સન્માન સમારંભ યોજાશે જેમાં 1063 બાળકો નું સન્માન થશે આતકે દિનેશભાઈ સુરાચંદા, વાઘજીભાઈ વડેચા તથા સમિતિના તમામ સભ્યો ભારે જહમેત ઉઠાવી રહ્યાછે.
સાવરકુંડલામાં જય વેલનાથ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીનો ત્રીજો સન્માન સમારંભ રવિવારે યોજાશે. 1063 વિદ્યાર્થીઓનું સન્માન થશે. સાવરકુંડલામાં જય વેલનાથ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીનો ત્રીજો સન્માન સમારંભ આગામી તારીખ તારીખ 15/9ને રવિવારે સવારે 8 કલાકે કાનજી બાપુ ઉપવન વાડી પારેખવાડી સાવરકુંડલા ખાતે યોજાશે તેજસ્વી વિદ્યાર્થીનો ત્રીજો સન્માન સમારંભ યોજાશે જેમાં […]
નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો કેમ્પ દરમ્યાન ૨૬ યુનિટ જેટલું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું દાહોદ : દાહોદમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન અને દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ ખાતે ઝાયડસ બ્લડ સેન્ટર, દાહોદ અને ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું […]
શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય પરીવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું…
શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય પરીવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું… પાટણની ઐતિહાસિક અને ગુજરાતની વિશિષ્ઠ લાઈબ્રેરી શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ‘આપણું પાટણ હરિત પાટણ’ કાર્યક્રમ અંતર્ગત લાઇબ્રેરીથી મામલતદાર કચેરી સુધીમાં કુલ ૨૦ વૃક્ષો પાંજરા સાથે વાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતાઓનાં સાથ સહકારથી તથા લાઇબ્રેરી પરીવારના સભ્યોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષોની માવજત […]
સ્વસ્થ અને મજબૂત ભારત માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે: દાદી એકેડેમીશીયન કોન્ફરન્સમાં દેશભરમાંથી શિક્ષણવિદો આવ્યા હતા..
સ્વસ્થ અને મજબૂત ભારત માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે: દાદી એકેડેમીશીયન કોન્ફરન્સમાં દેશભરમાંથી શિક્ષણવિદો આવ્યા હતા.. બ્રહ્મા કુમારીઝ સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવન ખાતે શિક્ષણવિદોની કોન્ફરન્સમાં સંસ્થાના વડા રાજયોગીની દાદી રતન મોહિનીએ જણાવ્યું હતું કે જો નવા ભારતનું નિર્માણ કરવું હોય તો. તો તેના માટે આપણે સ્વસ્થ અને મજબૂત ભારતનું નિર્માણ કરવું પડશે. આ માટે યુવાનોએ […]
પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિધ્ધપુર મિત્ર મંડળ આયોજિત સેવા કેમ્પ ને ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ ની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો….
પાટણ… પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિધ્ધપુર મિત્ર મંડળ આયોજિત સેવા કેમ્પ ને ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ ની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો…. જગવિખ્યાત યાત્રાધામ શકિતપીઠ અંબાજી ખાતે પરંપરાગત ભાદરવી પૂનમના મહામેળાની વિધીવત રીતે શરુઆત થઈ ચુકી છે ત્યારે દુર દુર થી શ્રધ્ધાળુઓ પદયાત્રા કરી ને માં અંબાના ખોળે શીશ નમાવવા માટે માર્ગો […]
અંબાજી ભાદરવી પૂનમ મેળો-2024
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર અંબાજી ભાદરવી પૂનમ મેળો-2024 પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય વિભાગ પાટણ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું *રાધનપુરના જેતલપુર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માઈભક્તો આ મેડિકલ કેમ્પની સારવારનો લાભ લઇ રહ્યા છે.* બોલ મારી અંબે…જય જય અંબે…ના નાદ સાથે હાલમાં પાટણ જિલ્લાના માર્ગો ગુંજી રહ્યા છે. પાટણ જિલ્લાથી […]









