Gujarat

સેવા સેતુ કાર્યક્રમ – દાહોદ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સેવા સેતુ કાર્યક્રમ – દાહોદ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આપણી શેરી – મહોલ્લા સાફ રહે એ સુનિશ્ચિત કરવુ જોઇએ અને સાફ-સફાઇની શરુઆત આપણાથી કરવી જોઇએ. તેમજ કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવો જોઇએ- કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે આપણી સરકાર બાળક જન્મે ત્યારથી […]

Gujarat

કેશનીગામે ચાણસ્મા તાલુકાના સેવા સેતુ કાર્યક્રમ નો શુભારંભ:

કેશનીગામે ચાણસ્મા તાલુકાના સેવા સેતુ કાર્યક્રમ નો શુભારંભ: આજે કેશની ગામે ચાણસ્મા તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય છે ગામડાંઓમાં સુવિધાઓ અને સેવાનો વિતરણ સુનિશ્ચિત કરવો. શુભારંભ સમારોહમાં તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દીપક ભાઈ પટેલ જિલ્લા સદસ્ય વિક્રમભાઈ ને તાલુકા પંચાયત સભ્ય જસલ્પુર ધાનોધરડા તાલુકા વિકાસ […]

Gujarat

મહિલા અધ્યાપન મંદિર માં ગણપતિ વિસર્જન કાર્યક્રમ યોજાયો

મહિલા અધ્યાપન મંદિર માં ગણપતિ વિસર્જન કાર્યક્રમ યોજાયો ગણપતિ વિસર્જન ના પ્રસંગે અધ્યાપન મંદિરની વિધાર્થીની બહેનો એ મરાઠી સાડી પહેરી અને ગણપતિ બાપાની પૂજા કરી હતી અને આ દિવસે બાપાને 56 ભોગ પણ ચડાવવામાં આવ્યો હતો. અધ્યાપન મંદિર માં ૧૦ દિવસ ગણપતિ બાપા ને લાવ્યા એ દરમિયાન દરરોજ પૂજા આરતી વિધાર્થીની બહેનો દ્વારા જ કરવામાં […]

Gujarat

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી અંતર્ગત મુક્તિધામ ખાતે પર્યાવરણ શિબિર યોજાઈ*

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી અંતર્ગત મુક્તિધામ ખાતે પર્યાવરણ શિબિર યોજાઈ* આંતરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન સંલગ્ન જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટસ સપ્તાહ ઉજવણી અંતર્ગત બોટાદ મુક્તિધામ ખાતે પંડિત દીનદયાળ ન. પ્રા શાળા બોટાદ ના ૫૦ જેટલા વિદ્યાર્થીઓ ની પર્યાવરણ /પ્રકૃતિ શિબિર યોજાઈ. આ પ્રસંગે મુક્તિધામ ના પ્રણેતા જાયન્ટ્સ ફેડરેશન […]

Gujarat

સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા શ્રી વડાપ્રધાનના જન્મદિવસની વિશિષ્ઠ ઉજવણી કરી.

સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા શ્રી વડાપ્રધાનના જન્મદિવસની વિશિષ્ઠ ઉજવણી કરી. સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74 માં જન્મ દિવસની વિશિષ્ઠ ઉજવણી કરી હતી.જેમાં સલાયા પાળેશ્વર મહાદેવ મંદિર નાં બગીચામાં 74 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સલાયાના તમામ સમાજના આગેવાનો,વડીલો,વિદ્યાર્થીઓ તેમજ ભાજપ પરિવારના તમામ હોદેદારો […]

Gujarat

શંખેશ્વર ના લોલાડા ગામ ખાતે નારીરક્ષા સેના દ્વારા કાર્યક્રમ યોજાયો …

પાટણ.. રાધનપુર. અનિલ રામાનુજ રાધનપુર . શંખેશ્વર ના લોલાડા ગામ ખાતે નારીરક્ષા સેના દ્વારા કાર્યક્રમ યોજાયો … પાટણ જિલ્લાના શંખેશ્વરના લોલાડા ગામ ખાતે નાગણેશ્વરી માતાજીના મંદીરનાં સાનિધ્યમાં નારીરક્ષા સેના દ્વારા એક કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં મહીલાઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત નારી રક્ષા સેનાના પદાધિકારીઓ દ્વારા યુવતીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ […]

Gujarat

તારીખ 16 સપ્ટેમ્બર ને સોમવાર નાં રોજ ઈનર વ્હીલ કલબ ઓફ અમરેલી નાં પ્રમુખ ડૉ. મિલી બેન ઠાકર નાં નેતૃત્વ હેઠળ “ભાવશકિત” પ્રદર્શન નું આયોજન જેસિંગપરા કન્યાશાળા ખાતે યોજાયું

તારીખ 16 સપ્ટેમ્બર ને સોમવાર નાં રોજ ઈનર વ્હીલ કલબ ઓફ અમરેલી નાં પ્રમુખ ડૉ. મિલી બેન ઠાકર નાં નેતૃત્વ હેઠળ “ભાવશકિત” પ્રદર્શન નું આયોજન જેસિંગપરા કન્યાશાળા ખાતે યોજાયું અમરેલી નગર સેવા શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ તુષાર ભાઈ જોષી ની સંમતિ થી કરવામાં આવ્યું હતું. જે અમરેલીની અનેક શાળાઓનાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ નિહાળ્યું હતું. આ […]

Gujarat

તારીખ 16 સપ્ટેમ્બર ને સોમવાર નાં રોજ ઈનર વ્હીલ કલબ ઓફ અમરેલી નાં પ્રમુખ ડૉ. મિલી બેન ઠાકર નાં નેતૃત્વ હેઠળ “ભાવશકિત” પ્રદર્શન નું આયોજન જેસિંગપરા કન્યાશાળા ખાતે યોજાયું

તારીખ 16 સપ્ટેમ્બર ને સોમવાર નાં રોજ ઈનર વ્હીલ કલબ ઓફ અમરેલી નાં પ્રમુખ ડૉ. મિલી બેન ઠાકર નાં નેતૃત્વ હેઠળ “ભાવશકિત” પ્રદર્શન નું આયોજન જેસિંગપરા કન્યાશાળા ખાતે યોજાયું અમરેલી નગર સેવા શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ તુષાર ભાઈ જોષી ની સંમતિ થી કરવામાં આવ્યું હતું. જે અમરેલીની અનેક શાળાઓનાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ નિહાળ્યું હતું. આ […]

Gujarat

ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના જન્મ-દિવસ નિમિતે *”નમો હવનોત્સવ”* નું આયોજન કરવામાં આવેલ

તા. ૧૭-૯-૨૪, મંગળવાર સવારે ૮:૩૦ વાગ્યે શ્રી ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના જન્મ-દિવસ નિમિતે *”નમો હવનોત્સવ”* નું આયોજન કરવામાં આવેલ જેમાં પૂર્વ મેયરશ્રી ગીતાબેન, મોહનભાઈ પરમાર, ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા તેમજ ભાજપ અગ્રણીઓ સાથે આદરણી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના તંદુરસ્ત આયુષ્ય માટે યજ્ઞમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો કિશોરભાઈ ચોટલીયા ભારતીય જનતા પાર્ટી, […]

Gujarat

રાધનપુર શહેર બન્યું ખાડાનગરી,શહેરમાં વાહન ચલાવવા બન્યા જોખમી…

પાટણ.. રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર.. રાધનપુર શહેર બન્યું ખાડાનગરી,શહેરમાં વાહન ચલાવવા બન્યા જોખમી… રાધનપુરના સર્વિસ રોડ પર મસમોટા મોટા 4 ફૂટ જેટલા ખાડા વાહન ચાલકો માટે જોખમી..મસમોટા ખાડાઓ પડી જતાં અકસ્માતની ભિતી સેવાઈ નેશનલ હાઈવે ઓથોરિટી ની બેદરકારીને કારણે શહેરમાં બની રહી છે અકસ્માતની ઘટનાઓ..બિસ્માર બનેલા રસ્તાની મરામત કરવા લોક માંગ ઉઠી પાટણ જિલ્લાના રાધનપુર […]