પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર: પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર રાધનપુર ને 1 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરાઇ… પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર રાધનપુર ને 1 વર્ષ સફળતા પૂર્વક પૂરું થતા મેડિકલ સ્ટોર માં ડેકોરેશન કરી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમ અંતર્ગત આર. […]
Author: Admin
પાલડી શ્રી જાળેશ્વર મહા દેવના સાનિધ્યમાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ પરીવારો દ્વારા પરંપરાગત બે દિવસીય ભવાઈ વેશ યોજાશે.
પાલડી શ્રી જાળેશ્વર મહા દેવના સાનિધ્યમાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ પરીવારો દ્વારા પરંપરાગત બે દિવસીય ભવાઈ વેશ યોજાશે. બે દિવસીય ભવાઈ વેશ ના પ્રારંભ પૂર્વે જાળેશ્વર દાદાના આભૂષણોની શહેરના માગૅ પરથી ભવ્ય શોભાયાત્રા નિકળી.. પાટણ નજીક આવેલ પાલડીનાં પ્રાચીન શ્રી જાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહમણ સમાજના પરીવારો દ્વારા પરંપરાગત બે દિવસીય ભવાઈવેશ યોજવામાં […]
સ્વચ્છતા હી સેવા-પાટણ જિલ્લો..‘સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં’
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સ્વચ્છતા હી સેવા-પાટણ જિલ્લો..‘સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં’ રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતે ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન કાર્યક્રમ યોજાયો રાજ્યભરમાં 17 સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા અભિયાન-2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં 17 સપ્ટેમ્બર થી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ 31 […]
વડાપ્રધાનના જન્મદિવસ પ્રસંગે ગુજરાત યોગ બોર્ડ પાટણ દ્વારા ગાયત્રી મંદિર ખાતે પંચકૂંડી યજ્ઞ કરાયો.
વડાપ્રધાનના જન્મદિવસ પ્રસંગે ગુજરાત યોગ બોર્ડ પાટણ દ્વારા ગાયત્રી મંદિર ખાતે પંચકૂંડી યજ્ઞ કરાયો. ગુજરાત યોગ બોડૅ પાટણ દ્વારા ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંગળવારે જન્મ દિવસ પ્રસંગે પાટણ ગાયત્રી શક્તિ પીઠ ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પંચ કુડી ગાયત્રી યજ્ઞમાં ગુજરાત યોગ બોર્ડ પાટણ જિલ્લા […]
પાટણ શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા વડાપ્રધાન ના જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..
પાટણ શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા વડાપ્રધાન ના જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. શહેર ભાજપ પ્રમુખ અને પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો એ સ્વૈચ્છાએ બ્લડ ડોનેટ કરી 75 બોટલ બ્લડ એકત્ર કર્યું.. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી મંગળવાર ના રોજ પોતાના જીવનના 74 વર્ષ પૂર્ણ કરી 75 મા […]
મેંદરડા: મેંદરડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાયો
મેંદરડા: મેંદરડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાયો મેંદરડા ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે સફાઈ, વૃક્ષા રોપણ,મેડીકલ કેમ્પ સહિત ના વિવિધ કાર્યક્રમ યોજાયા મેંદરડા ખાતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત કચેરી તાલુકા પંચાયત કચેરી મેંદરડા ના સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમ […]
સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા શ્રી વડાપ્રધાનના જન્મદિવસની વિશિષ્ઠ ઉજવણી કરી.
*સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા શ્રી વડાપ્રધાનના જન્મદિવસની વિશિષ્ઠ ઉજવણી કરી.* સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74 માં જન્મ દિવસની વિશિષ્ઠ ઉજવણી કરી હતી.જેમાં સલાયા પાળેશ્વર મહાદેવ મંદિર નાં બગીચામાં 74 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સલાયાના તમામ સમાજના આગેવાનો,વડીલો,વિદ્યાર્થીઓ તેમજ ભાજપ પરિવારના તમામ હોદેદારો […]
રાધનપુર તાલુકાના કમાલપુર (સાતુન) મુકામે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર તાલુકાના કમાલપુર (સાતુન) મુકામે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી વિવિધ જનસુખાકારીના કાર્યોનો પ્રારંભ થયો છે. પાટણ જિલ્લામાં પણ તા.17 સપ્ટેમ્બર,2024 થી 31 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા અભિયાન-2024’અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે જિલ્લાના રાધનપુર તાલુકાના […]
અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી ચોરી થયેલ મોટર સાયકલ બિનવારસી હાલતમાં મળી આવેલ મોટર સાયકલ મુળ માલીકને પરત આપ્યા બાબત
અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી ચોરી થયેલ મોટર સાયકલ બિનવારસી હાલતમાં મળી આવેલ મોટર સાયકલ મુળ માલીકને પરત આપ્યા બાબત અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાંઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક એ. જી.ગોહીલ તથા ઇન્ચાર્જ પી.એસ.આઇ. “નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી એચ.એલ.પાથરનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) અમરેલી […]
શ્રી લીલાકુંવર કંચનકુંવર માં ના ભંડારા નિમિત્તે સાધુ સંતોની પધરામણી તેમજ મહાપ્રસાદ તેમજ ભવ્ય લોક ડાયરા નું બોટાદ માં આયોજન
શ્રી લીલાકુંવર કંચનકુંવર માં ના ભંડારા નિમિત્તે સાધુ સંતોની પધરામણી તેમજ મહાપ્રસાદ તેમજ ભવ્ય લોક ડાયરા નું બોટાદ માં આયોજન આજરોજ 17/9/24 ના રોજ બોટાદ મુકામે શ્રી લીલાકુંવર કંચનકુંવર માં ના ભંડારા નિમિત્તે સાધુ સંતોની પધરામણી તેમજ મહાપ્રસાદ તેમજ ભવ્ય લોક ડાયરા નું આયોજન શ્રી મહામંડલેશ્વર 1008 શિલ્પાકુંવર સપનાકુંવર માં કિન્નર અખાડા બોટાદ દ્વારા કરવામાં […]









