હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે, ભાડું ₹ 35 નાગરિકો […]
Author: Admin
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વધુ એક પર્યાવરણ હિતલક્ષી પહેલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વધુ એક પર્યાવરણ હિતલક્ષી પહેલ ધાર્મિક સ્થળોને પ્લાસ્ટિક ફ્રી બનાવીને ‘પ્લાસ્ટિક ફ્રી ગુજરાત’ની નેમ પાર પાડવાની દિશામાં મુખ્યમંત્રીશ્રીનું વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે કાપડની બેગ વેન્ડીંગ મશીનમાં મુખ્યમંત્રીશ્રીએ પાંચ રૂપિયાનો સિક્કો નાંખી કાપડની થેલી મેળવી મશીનનું […]
ગુજરાતની શાન ગીરના સિંહોના દર્શન માટે ગીર અને દેવળિયા પાર્ક જવું બનશે વધુ સરળ
ગુજરાતની શાન ગીરના સિંહોના દર્શન માટે ગીર અને દેવળિયા પાર્ક જવું બનશે વધુ સરળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડના મજબૂતીકરણ માટે 43.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા -: પ્રવાસન વિકાસને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય :- સિંહદર્શન માટે દેશવિદેશમાં પ્રખ્યાત અને એશિયાટિક લાયનના એક માત્ર રહેઠાણ એવા જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ […]
પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે અડીયા ગામ નજીક સેવા કેમ્પનો પ્રારંભ કરાયો
પાટણ… રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર.. પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે અડીયા ગામ નજીક સેવા કેમ્પનો પ્રારંભ કરાયો જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે સેવા કેમ્પનો પ્રારંભ..ચા ,પાણી, નાસ્તો મેડિકલ સાથે જમવા રહેવાની સગવડ જેમાં હોમગાર્ડ દળના જવાનો અવિરત સેવા આપશે.. પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે અડીયા ગામ […]
બેટી બચાઓ બેટી પઢાઓ’ સેલ અમરેલી દ્વારા ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ની ઉજવણી સંપન્ન
‘બેટી બચાઓ બેટી પઢાઓ’ સેલ અમરેલી દ્વારા ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ની ઉજવણી સંપન્ન કન્યા કેળવણી-શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજનાકીય કિટ વિતરણ અમરેલી તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ (બુધવાર) અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી અંતર્ગત ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ સેલ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ની ઉજવણી કરવામાં […]
તા.૧૩મીએ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાશે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી અને પ્લેસમેન્ટ મેળો
તા.૧૩મીએ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાશે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી અને પ્લેસમેન્ટ મેળો અમરેલી તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ (બુધવાર) આગામી તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ શુક્રવારના રોજ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રધાનમંત્રી એપ્રેન્ટીસ ભરતી તેમજ પ્લેસમેન્ટ મેળો યોજાશે. સવારે ૧૧.૦૦ કલાકથી યોજાનાર આ કાર્યક્રમનો, આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડ, ધો. ૧૨ પાસ, સ્નાતક, ડિપ્લોમા પાસઆઉટ તાલીમાર્થીઓને […]
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાઃ અમરેલી તાલુકા અને શહેરની ૧૩ સંસ્થાઓને રુ. ૪૯,૦૫,૮૧૦ પશુ નિભાવ ખર્ચ ચૂકવવામાં આવ્યો
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાઃ અમરેલી તાલુકા અને શહેરની ૧૩ સંસ્થાઓને રુ. ૪૯,૦૫,૮૧૦ પશુ નિભાવ ખર્ચ ચૂકવવામાં આવ્યો અમરેલી તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ (બુધવાર) મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત અમરેલી શહેર અને તાલુકા મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને અમરેલી તાલુકા કક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. અમરેલી તાલુકાની ૦૪ અને શહેરની ૦૪ સહિત વિવિધ ૧૩ સંસ્થાઓને, પશુ નિભાવ ખર્ચ પેટે […]
રાધનપુરના કલ્યાણપુરા ગામે ડીજે નાં તાલે ધામધૂમ પૂર્વક પાલખિયાત્રા સાથે ગણેશ વિસર્જન કરાયું..
પાટણ.. રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરના કલ્યાણપુરા ગામે ડીજે નાં તાલે ધામધૂમ પૂર્વક પાલખિયાત્રા સાથે ગણેશ વિસર્જન કરાયું.. કલ્યાણપુરા ગામમાં શિવ યુવક મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી ગણેશોત્સવ દરમિયાન પાંચ દિવસ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરાય છે.ચા,પાણી,નાસતા ની ઉતમ વ્યવસ્થા સાથે આયોજન થાય છે.. સમગ્ર દેશમાં હર્ષો ઉલ્લાસ વચ્ચે ગણેશોત્સવ નો પ્રારંભ થયો હતો. સાથેજ ગણેશ […]
સરદાર નર્મદા મુખ્ય નહેર ખાતે કામગીરી ચાલુ હોવાથી રાધનપુર, સાંતલપુર તાલુકાઓના રહીશોને 10 મી સપ્ટેમ્બરથી 12 મી સપ્ટેમ્બર સુધી પીવાના પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળશે નહીં
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સરદાર નર્મદા મુખ્ય નહેર ખાતે કામગીરી ચાલુ હોવાથી રાધનપુર, સાંતલપુર તાલુકાઓના રહીશોને 10 મી સપ્ટેમ્બરથી 12 મી સપ્ટેમ્બર સુધી પીવાના પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળશે નહીં 13 મી સપ્ટેમ્બરથી રાધનપુર, સાંતલપુર તાલુકાઓના રહીશોને પાણીનો પુરવઠો રાબેતા મુજબ પૂરો પાડવામાં આવશે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની નર્મદા મુખ્ય […]
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરેન્દ્રનગર જીલ્લા દ્વારા વિવિધ સ્કૂલો માં સ્વામી વિવેકાનંદ ના જીવન પર વક્તવ્ય આપવામાં આવ્યું
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરેન્દ્રનગર જીલ્લા દ્વારા વિવિધ સ્કૂલો માં સ્વામી વિવેકાનંદ ના જીવન પર વક્તવ્ય આપવામાં આવ્યું આજરોજ ૧૧ સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ ની ઉજવણી ના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરેન્દ્રનગર જીલ્લા દ્વારા વિવિધ તાલુકામાં વિદ્યાર્થીઓ ને સ્વામી વિવેકાનંદ એક યુગપુરુષ વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યુ. વિદ્યાર્થીઓ સારા વિચારો પ્રાપ્ત […]





