Gujarat

સંવેદન ગૃપ દ્વારા ૧૦૩મું ચક્ષુદાન લેવાયું

સંવેદન ગૃપ દ્વારા ૧૦૩મું ચક્ષુદાન લેવાયું સારહિ યુથ ક્લબ ઓફ અમરેલીનાં પ્રમુખ મૂકેશ સંઘાણીના સસરાનું આઈ ડોનેશન – બોડી ડોનેશન અમરેલીના ચિતલ રોડ પર વસતાં પટેલ ઓટો એડવાઈઝર વાળા બાબુભાઈ નાગજીભાઈ પટેલ (ઉં.વ.૭૮)નું તા.૪-૯-૨૦૨૪ બુધવારના રોજ અવસાન થતાં તેમનાં પૂત્ર સમીર બાબુભાઈ પટેલ, પૂત્રીઓ સેજલબેન તથા શ્વેતાબેન દ્વારા ચક્ષુદાન તેમજ દેહદાનનો નિર્ણય કરવામાં આવ્યો, આ […]

Gujarat

બાબરા નાગરિક સહકારી બેંકની 29 મીએ ચુંટણી

બાબરા નાગરિક સહકારી બેંકની 29 મીએ ચુંટણી નાગરિક સહકારી બેંક ની ચુંટણી જાહેર થતા રાજકીય માહોલ ગરમાયો , 83 ફોર્મ ઉપડીયા જુના 13 ડીરેકટરો માંથી 10 ડીરેકટરો ની સમયમર્યાદા પૂર્ણ થતા ચુંટણી નહીં લડી શકે દિપક કનૈયા બાબરા બાબરા નાગરિક સહકારી બેંક ની આગામી તા 29,9,2024,ને રવિવારના રોજ રોજ 13 ડીરેકટરો માટે ની ચુંટણી યોજાનાર […]

Gujarat

મેંદરડા ના છેવાડાના બોડી ગીર ગામે બરર્ણેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

મેંદરડા ના છેવાડાના બોડી ગીર ગામે બરર્ણેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સમસ્ત ગ્રામજનો દ્વારા મહાદેવ મંદિરે શ્રાવણ માસ પૂર્ણ થતાં સત્યનારાયણ કથા,ધૂન,કીર્તન પ્રસાદ વગેરેનો લાભ લીધો મેંદરડા તાલુકાના છેવાડા નું બોડી ગીર ગામે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રોજે રોજ બરર્ણેશ્વર મહાદેવ મંદિરે વિવિધ શૃંગાર દર્શન અને રોજ ભજન, કીર્તન,ધુન,રુદ્રાભિષેક,મહાપૂજા વગેરે ધાર્મિક કાર્યક્રમો […]

Gujarat

અમરેલી જિલ્લા એથ્લેટીક્સ સ્પર્ધામાં શ્રી કે.કે હાઈસ્કૂલના રમતવીરોએ મેળવી સિદ્ધિ.

અમરેલી જિલ્લા એથ્લેટીક્સ સ્પર્ધામાં શ્રી કે.કે હાઈસ્કૂલના રમતવીરોએ મેળવી સિદ્ધિ. કુલ 10 વિદ્યાર્થીઓ લાવ્યા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર અમરેલી જિલ્લા ભાઈઓની એથ્લેટીક્સ સ્પર્ધા તારીખ 12/08 /2024 ના રોજ વિદ્યાસભા સંકુલ,અમરેલી મુકામે યોજાઇ જેમાં શ્રી કે.કે હાઈસ્કૂલના રમતવીરોએ ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરેલ છે. અંડર-19 વિભાગમાં ગોહિલ હેમાંગ 100 અને 200 મીટર દોડમાં પ્રથમ […]

Gujarat

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ, જિ.અમરેલી

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ, જિ.અમરેલી વિગતઃ- આ કામના આરોપીને સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.૨. નં. ૪૧/૨૦૧૫ IPC ક. ૨૨૪ વિ. મુજબ ના ગુન્હામાં ૦૨ વર્ષથી સજા તથા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૦૦૮/૨૦૨૩ IPC ક.૪૨૦ વિ. મુજબના ગુન્હામાં ૦૩ વર્ષની […]

Gujarat

મોટી પાનેલી પાસેનું તળાવ ઓવરફ્લો થતાં પાણીના માર્ગમાં પુલ બનાવવાની સરકારમાં લેખિત રજૂઆત.. પ્રાર્થનાબેન જોશી

મોટી પાનેલી પાસેનું તળાવ ઓવરફ્લો થતાં પાણીના માર્ગમાં પુલ બનાવવાની સરકારમાં લેખિત રજૂઆત.. પ્રાર્થનાબેન જોશી જામજોધપુર તાલુકાના બગધરા ગામના વતની પ્રાર્થનાબેન જોશી એ મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે કે ચોમાસા ઋતુ દરમિયાન મોટી પાનેલી પાસેનું તળાવ ઓવરફ્લો થતાં ચાર-ચાર દિવસ સુધી રોડ ઉપરના પાણી ઘટતા નથી જેને કારણે પાનેલીથી સાતવડી, માંડાસણ, બુટાવદર, બગધરા, સડોદર અને […]

Gujarat

પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો

પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો પાળિયાદની વિસામણબાપુની જગ્યામાં અમાસનું મહાત્મ્ય છે ત્યારે અમાસ ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં આપ સૌ જાણો છો કે વિહળધામ એ પરમ પુજ્ય શ્રી વિસામણબાપુની દેહાણ પરંપરાની જગ્યા છે, કે જ્યાં ધર્મના સદાવ્રત , ભજન અને ભક્તિ રૂપી ત્રણ ધજાગરા ઉભા છે. અહીં રોટલો ‘ને ઓટલો […]

Gujarat

અમરેલી જિલ્લાની ૧૨ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં કાર્યરત વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ: તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી

અમરેલી જિલ્લાની ૧૨ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં કાર્યરત વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ: તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી અરજી કરવા ઇચ્છુકોને હેલ્પલાઇન પર સંપર્ક કરવા અનુરોધ *અમરેલી તા.૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ (મંગળવાર)* અમરેલી જિલ્લાની તમામ ૧૨ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) ખાતે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા શરુ છે. સત્ર વર્ષ-૨૦૨૪ અંતર્ગત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતાં હોય તેવા ધો.૧૦ પાસ તેમજ […]

Gujarat

બગસરા સબ ડિવિઝનમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાનું વેચાણ કરવા પરવાનગી માટે તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી

બગસરા સબ ડિવિઝનમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાનું વેચાણ કરવા પરવાનગી માટે તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી અમરેલી તા.૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ (મંગળવાર)* રાજય સરકારશ્રીની વખતોવખતની માર્ગદર્શિકાઓને અનુસરીને આ વર્ષે આગામી સમયમાં આવનારા દિવાળીનાં તહેવાર દરમિયાન બગસરા સબ ડિવિઝનમાં આવેલા વડીયા અને બગસરા તાલુકામાં હંગામી/ટેમ્પરરી, દારુખાનું/ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેઓએ લાઈસન્સ મેળવવા અરજી […]

Gujarat

મૃત્યુ પછી માનવીનું અમૂલ્ય દાન એટલે ચક્ષુદાન” .

મૃત્યુ પછી માનવીનું અમૂલ્ય દાન એટલે ચક્ષુદાન” . રાજ્યભરમાં તા. ૦૮ સપ્ટેમ્બર સુધી ઉજવાશે ૩૯મું ચક્ષુદાન પખવાડીયું . ગુજરાત સરકારે ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વેગ આપી મહાઅભિયાન બનાવ્યું રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન’ અંતર્ગત મોતિયાના ઓપરેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર • રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં ૧૪ લાખ જેટલા મોતિયાના સફળ ઓપરેશન […]