દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર; ગત ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ જિલ્લામાં સરેરાશ ૬ ઇંચથી વધુ વરસાદ; જ્યારે તાપી જિલ્લામાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો *ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૬ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૭૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો* **************** […]
Author: Admin
રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ
રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ તા. ૦૩ થી ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી રાહત નિયામક શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતીના અધ્યક્ષ સ્થાને SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMDના અધિકારીશ્રી દ્વારા તા.૦૩ થી ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી રાજયમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે સમીક્ષા […]
વરસાદના કારણે રાજ્યમાં પ્રભાવિત માર્ગોના મરામતની કામગીરી પુરજોશમાં
વરસાદના કારણે રાજ્યમાં પ્રભાવિત માર્ગોના મરામતની કામગીરી પુરજોશમાં તમામ નાના-મોટા માર્ગો રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ* રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નાગરિકો માટે મહત્વનો નિર્ણય કરી વરસાદના વિરામ બાદ તૂટેલા […]
સુરતની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું
સુરતની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૪’માં સુરતે દેશભરમાં હાંસલ કર્યો પ્રથમ ક્રમ સુરત શહેરની વધુ એક આગવી સિદ્ધિ: આ વર્ષે મોટી છલાંગ લગાવી ૧૩૧ શહેરોને પાછળ છોડી કુલ ૨૦૦ માર્ક્સમાંથી ૧૯૪ માર્ક્સ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં દેશના ૧૩૧ શહેરોએ ભાગ લીધો હતો: પ્રદૂષણને નાથવા સુરત મહાનગરપાલિકાના અનેકવિધ આઈકોનિક પ્રોજેક્ટસની […]
રાજકોટ મહાનગરપાલિકા ગાર્ડન શાખા દ્વારા વૃક્ષ/વૃક્ષની ડાળીઓ લગત ફરિયાદો નિકાલ કરવામાં આવ્યો.
રાજકોટ મહાનગરપાલિકા ગાર્ડન શાખા દ્વારા વૃક્ષ/વૃક્ષની ડાળીઓ લગત ફરિયાદો નિકાલ કરવામાં આવ્યો. રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા ગાર્ડન શાખા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલ મુખ્ય રસ્તાઓ પર નમી ગયેલ, ટ્રાફીકને અવરોધરૂપ અને સૂકા વૃક્ષો, ભયગ્રસ્ત વૃક્ષો/વૃક્ષોની ડાળીઓના જરૂરી સર્વે કરી આવા ભયગ્રસ્ત વૃક્ષો/વૃક્ષોની ડાળીઓને દૂર કરવા માટે રોશની વિભાગ, PGVCL તેમજ ટ્રાફીક […]
રાજકોટ મહાનગરપાલિકા ‘નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ’ મુંબઈ ખાતે યોજાયેલ.
રાજકોટ મહાનગરપાલિકા ‘નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ’ મુંબઈ ખાતે યોજાયેલ. રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૪ ના રોજ શહેરીજનોને સ્પર્શતી રોજબરોજની સમસ્યાના સુચારૂ નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરી ઇ-સર્વિસિસ ક્ષેત્રે અગ્રેસર રહી વહીવટી સુધારણા કરવામાં આવેલ છે. જેના માટે રાજકોટ મહાનગરપાલિકાની પસંદગી ૨૦૨૩-૨૪ના વર્ષ માટે નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે થયેલ છે. જે અંતર્ગત આજ તા.૩-૯-૨૦૨૪, […]
લાઠી શહેર ની મુલાકાતે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા સહિત ના અગ્રણી
લાઠી શહેર ની મુલાકાતે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા સહિત ના અગ્રણી લાઠી શહેર ની મુલાકાતે પધારતા આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો પ્રવીણભાઈ તોગડીયા નું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું સ્થાનિક અગ્રણી નિલેશભાઈ ડાયાણી પ્રમુખ રાષ્ટ્રીય કિસાન પરીષદ ના નિવાસસ્થાને પધારેલ ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની ઉપસ્થિતિ માં આંતરરાષ્ટ્રીય […]
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ શ્યામ વાડી – જુનાગઢ દ્વારા વિદ્યાર્થીઓને સન્માન સમારોહ
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ શ્યામ વાડી – જુનાગઢ દ્વારા વિદ્યાર્થીઓને સન્માન સમારોહ -2024 તારીખ 01/09/2024 રવિવાર ના રોજ યોજવામાં આવેલ 468 વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનવામા આવેલ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ દ્વારા 2023/24 માં સારા માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયેલ ને પ્રોત્સાહન આપવા અને સન્માનવાનો કાર્યક્રમ શ્રી સરદાર પટેલ સભા ગૃહ એગ્રી કેમ્પસ […]
મેંદરડાના પીપળેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા
મેંદરડાના પીપળેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા પવિત્ર શ્રાવણ માસ નો અંતિમ સોમવાર અને સોમવતી અમાસે ભાવિ ભક્તો એ બહોળી સંખ્યામાં દર્શન કર્યા મેંદરડાના પીપળેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માંસ દરમ્યાન મહાદેવને રીજવવા ભાવી ભક્તો દ્વારા પૂજા અર્ચના રુદ્રાભિષેક વગેરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો લોકો દ્વારા કરવામાં આવેલ […]
રાધનપુરના લોટીયા ગામનાં રસ્તાની હાલત બિસ્માર બનતા ગ્રામજનો,વાહનચાલકો પરેશાન બન્યા..તંત્રમાં અનેકવાર રજૂઆત બાદ પરિણામ શૂન્ય..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરના લોટીયા ગામનાં રસ્તાની હાલત બિસ્માર બનતા ગ્રામજનો,વાહનચાલકો પરેશાન બન્યા..તંત્રમાં અનેકવાર રજૂઆત બાદ પરિણામ શૂન્ય.. રાધનપુર તાલુકાના લોટીયા દૂધડેરી થી પ્રાથમિક શાળા પંચાયત તેમજ ગાજીસર થી ઠીકરિયા જતા રસ્તાની હાલત બિસ્માર બનતા ગ્રામજનોને ભારે હાલાકી… * *આ બિસ્માર માર્ગની કામગીરી ગ્રામ પંચાયતમાં આવતી નથી,માર્ગ અને મકાન વિભાગ માં આવે છે. […]






