ભારતીય જનતા પાર્ટી, બક્ષીપંચ મોરચો સામાજીક સંકલન સેલના પ્રદેશ કન્વીનર શ્રી હેમરાજભાઈ પાડલીયાનો જન્મદિવસ સેવા કાર્યો થકી ઉજવાશે સ્થાપક પ્રમુખ ૠષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના શ્રી હેમરાજભાઈ પાડલીયા બક્ષીપંચ સમાજની 145 જ્ઞાતિમાં તેમજ સામાજીક ક્ષેત્રમાં આગવુ સ્થાન ધરાવે છે. સમાજના સારા-નરસા પ્રસંગમા ખંભે ખંભો મીલાવીને સમાજની પડખે ઉભા રહે છે.કોરોના કાળની વિપરીત પરિસ્થિતિમાં રાસન,માસ્ક,ઉકાળા તેમજ […]
Author: Admin
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ.
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ. રાજકોટ શહેર તા.૨/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ) ની બેઠક યોજાઈ હતી. જેમાં બ્રજેશકુમારે દેશનું યુવાધન નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તે માટે પ્રિવેન્ન પર ભાર મૂકી કોલેજના છાત્રોને ડ્રગ્સની આડ અસરો તથા સામાજિક,આર્થિક […]
વિસાવદરમાં વિ.હિ.પ. આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાનું દબદબાભેર સન્માન
વિસાવદરમાં વિ.હિ.પ. આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાનું દબદબાભેર સન્માન (આજના બીજા કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલ વિસાવદર પાસેના સંતવાણી આશ્રમે જઇ મહંત પૂ.ભક્તિરામ બાપુના આશીર્વાદ મેળવ્યા) તા.૧-૯-૨૦૨૪ ના રોજ વિસાવદર શહેરના પટેલ સમાજમાં ઝેડ પ્લસ સુરક્ષા બંદોબસ્ત સાથે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાના મુલાકાત પ્રવાસ દરમિયાન પટેલ સમાજમાં શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનનો […]
તા.૨૧ સપ્ટેમ્બરે અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક યોજાશે
તા.૨૧ સપ્ટેમ્બરે અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક યોજાશે અમરેલી તા.૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ (સોમવાર) અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને અને જનપ્રતિનિધીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે. તા.૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી) ખાતે યોજાનાર આ બેઠકમાં લોક પ્રતિનિધીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે નાગરિકોના પ્રશ્નોની ચર્ચા […]
અમરેલી સબ ડિવિઝનમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાનું વેચાણ કરવા પરવાનગી માટે તા. ૨૭ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
અમરેલી સબ ડિવિઝનમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાનું વેચાણ કરવા પરવાનગી માટે તા. ૨૭ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી અમરેલી તા. ૦૨ સપ્ટેમ્બર,૨૦૨૪ (સોમવાર) રાજય સરકારશ્રીની વખતોવખતની માર્ગદર્શિકાઓને અનુસરીને આ વર્ષે આગામી સમયમાં આવનારા દિવાળીનાં તહેવાર દરમિયાન અમરેલી સબ ડિવિઝનમાં આવેલા અમરેલી તાલુકામાં હંગામી/ટેમ્પરરી, દારુખાનું/ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત કે ધંધાથી […]
અમરેલી જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણીના સુચારુ આયોજન સંદર્ભે બેઠક યોજાઇ
અમરેલી જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણીના સુચારુ આયોજન સંદર્ભે બેઠક યોજાઇ *જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓને દિશાનિર્દેશો આપ્યા* — *જિલ્લામાં તા.૧૪ સપ્ટેમ્બરે સબ સેન્ટર પર એનિમિયા ટેસ્ટ થશે* — *એનિમિયા, ગ્રોથ મોનિટરીંગ, પૂરક આહાર, “પોષણ ભી પઢાઈ ભી” સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા ટેકનોલોજી અને સર્વગ્રાહી પોષણ થીમ પર પોષણ […]
દાહોદ ખાતે ૭માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી
દાહોદ ખાતે ૭માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી દાહોદ: સ્વસ્થ અને તંદુરસ્તમય સમાજના નિર્માણ માટે રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલીત બનાવીને જરૂરીયાતમંદ સુધી વિવિધ લાભો પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, રાજ્ય સરકાર દ્વારા પોષણ માસની ઉજવણી સંદર્ભમાં સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા […]
અમરેલી જિલ્લામાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં જિલ્લાના માર્ગ અને મકાન (રાજ્ય) હેઠળના રોડ-રસ્તાઓની
અમરેલી જિલ્લામાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં જિલ્લાના માર્ગ અને મકાન (રાજ્ય) હેઠળના રોડ-રસ્તાઓની પેચવર્કની કામગીરી શરુ : બગસરા-ચલાલા-સાવરકુંડલા રોડ, ગોંડલ-દેરડી રોડ-કુંકાવાવ-બગસરા રોડનું મેટલ પેચવર્ક પૂર્ણ — ખાંભા-થોરડી રોડ, ચાંચ-ખેરા-પટવા રોડ પર મેટલ પેચની કામગીરી પૂર્ણ — અમરેલી તા.૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ (સોમવાર) જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓની મરામત કામગીરી માટે રાજય સરકાર દ્વારા દિશાનિર્દેશો […]
અમરેલી જિલ્લામાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં
અમરેલી જિલ્લામાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં જિલ્લાના માર્ગ અને મકાન -પંચાયત હેઠળના ૧૭ રસ્તાઓની પેચવર્કની કામગીરી પૂર્ણ : ગ્રામ્ય વિસ્તારના ૮ જેટલા રસ્તાઓના રિપેરીંગની ઝડપભેર થઈ રહેલી કામગીરી અમરેલી તા.૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ (સોમવાર) અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા રસ્તાઓનું મરામત કાર્ય તંત્ર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. બિસ્માર રસ્તાઓનું મેટલિંગ દ્વારા પેચવર્ક થઇ […]
ધાતરવડી-૦૨ સિંચાઇ યોજનાઃ ૮૦ ટકા ભરાયો
ધાતરવડી-૦૨ સિંચાઇ યોજનાઃ ૮૦ ટકા ભરાયો રાજુલાના ખાખબાઇ, હિંડોરણા, છતડિયા, વડ, ભચાદર, ધારાનો નેસ, ઉચૈયા, રામપરા-૨, કોવાયા અને જાફરાબાદના લોઠપુર સહિતના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા અનુરોધ અમરેલી તા.૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ (સોમવાર)* અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઇ ગામ નજીક ધાતરવડી નદી પર આવેલ ધાતરવડી-૨ જળાશય તા.૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ના […]





