Gujarat

ગુજરાતમાં PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર, 1 કરોડ 41 લાખથી વધુ RuPay કાર્ડ જારી કરવામાં આવ્યા

ગુજરાતમાં PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર, 1 કરોડ 41 લાખથી વધુ RuPay કાર્ડ જારી કરવામાં આવ્યા *દેશના કુલ 53.13 કરોડ જન-ધન ખાતાઓમાં ₹2,31,235 કરોડથી પણ વધારે બેલેન્સ, અસંખ્ય લોકોને મૂળભૂત નાણાકીય સેવાઓ મળી PMJDY હેઠળ 11.59 લાખ બૅન્કમિત્ર દેશમાં સરળ અને સુલભ બૅન્કિંગ સર્વિસ પહોંચાડી રહ્યા છે ગાંધીનગર, 31 ઓગસ્ટ: ભારતના […]

Gujarat

मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने 7वें ‘राष्ट्रीय पोषण माह 2024’ का गांधीनगर से राज्यव्यापी प्रारंभ कराया

मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने 7वें ‘राष्ट्रीय पोषण माह 2024’ का गांधीनगर से राज्यव्यापी प्रारंभ कराया ………….. केन्द्रीय महिला एवं बाल कल्याण मंत्री श्रीमती अन्नपूर्णा देवी की प्रेरक उपस्थिति ………….. महात्मा मंदिर बना मातृ-बाल शक्ति के पोषण महात्म्य का केन्द्र ………….. स्वस्थ-सक्षम-सुपोषित राष्ट्र द्वारा प्रधानमंत्री के ‘विकसित भारत@2047’ संकल्प को साकार करने में ‘सही पोषण-देश […]

Gujarat

૭મા ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪’નો ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

૭મા ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪’નો ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ : કેન્દ્રિય મહિલા-બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિ :- મહાત્મા મંદિર બન્યું માતૃ-બાળશક્તિના પોષણ મહાત્મ્યનું કેન્દ્ર — સ્વસ્થ-સક્ષમ-સુપોષિત રાષ્ટ્ર દ્વારા વિકસિત ભારત@૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ‘સહી પોષણ-દેશ રોશન’ મહત્વનું બનશેઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ — -: મુખ્યમંત્રીશ્રી :-  માતા અને બાળ […]

Gujarat

રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારી અને GMERS મેડિકલ કૉલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો મેડિકલ , ડેન્ટલ, ફિઝોયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોને લાભ મળશે* ………………….. *સ્ટાઇપેન્ડ દરમાં વધારો તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે* ****************** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ […]

Gujarat

રાજુલા તાલુકાના વિસળીયા તથા સમઢીયાળા બંધારા ઓવરફ્લોઃ સાવચેત રહેવા અનુરોધ

રાજુલા તાલુકાના વિસળીયા તથા સમઢીયાળા બંધારા ઓવરફ્લોઃ સાવચેત રહેવા અનુરોધ કથીવદર, કથીવદર પરા, તથા વિસળીયા, સમઢીયાળા, ખેરા, પટવા, ચાંચ તેમજ આસપાસના વિસ્તારના લોકોને નદીના પટ વિસ્તારમાં અવર જવર ન કરવા તેમજ સલામત સ્થળે રહેવા સૂચના અમરેલી, તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિસળીયા તથા સમઢિયાળા બંધારો પૂર્ણ સપાટીએ ભરાયો/ઓવરફ્લો થયો હોવાથી વિસળીયા બંધારાનાં […]

Gujarat

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત રસ્તાનું મરામત કાર્ય પૂરજોશમાં

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત રસ્તાનું મરામત કાર્ય પૂરજોશમાં ચાવંડ-લાઠી, બાબરા- ખંભાળા અને બાબરા-વાસાવડને જોડતાં રસ્તાના પેચવર્કની કામગીરી પૂર્ણતાને આરે અમરેલી તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા સસ્તાનું મરામત કાર્ય તંત્ર દ્વારા પૂરજોશમાં શરુ છે. જિલ્લાના ચાવંડ-લાઠી, બાબરા – ખંભાળા અને બાબરા-વાસાવડને જોડતા માર્ગનું મેટલિંગથી પેચવર્ક કરવામાં આવી રહ્યું છે, જે […]

Gujarat

દાહોદ ખાતે રોજગાર ભરતી મેળો સહિત સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાયો

દાહોદ ખાતે રોજગાર ભરતી મેળો સહિત સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાયો દાહોદ : જિલ્લા રોજગાર કચેરી, દાહોદ દ્વારા દાહોદ જીલ્લાના ૧૮ થી ૩૫ વર્ષના ધો ૮ પાસ, ૧૦ પાસ, આઈ.ટી.આઈ., ૧૨ પાસ, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા ભાઈઓ અને બહેનો માટે જિલ્લા સેવા સદન, છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજવામા આવ્યો હતો. […]

Gujarat

વિભાબેન મેરજા નાં જન્મ દિવસની “બા” નું ઘર વૃધ્ધાશ્રમ ખાતે સેવાકીય ઉજવણી કરશે…

વિભાબેન મેરજા નાં જન્મ દિવસની “બા” નું ઘર વૃધ્ધાશ્રમ ખાતે સેવાકીય ઉજવણી કરશે… “બા” નું ઘર વૃધ્ધાશ્રમના પ્રમુખ અને માનવ કલ્યાણ મંડળ-ગુજરાત ના સ્થાપક અને સેવાભાવી વિચારધારા વાળા શ્રીમતિ વિભાબેન મેરજા નાં જન્મ દિવસ 01.સપ્ટેમ્બર 2024 ના રોજ દર સાલની જેમ આ વખતે પણ “બા” નું ઘર વૃધ્ધાશ્રમ ખાતે સેવાકીય પ્રવૃતિઓ થકી ઉજવણી કરશે. સેવા […]

Gujarat

NSUI દ્વારા શાળામાં ક્વિઝ *સ્પર્ધાનું આયોજન*

NSUI દ્વારા શાળામાં ક્વિઝ *સ્પર્ધાનું આયોજન* આજરોજ તારીખ 31/ 8/ 2024 ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલમાં NSUI દ્વારા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું.આ સુંદર કાર્યક્રમની શરૂઆત શાળામાં દીપ પ્રાગટ્ય અને સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમિત્તે શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા સાહેબ તેમજ NSUI […]

Gujarat

ગરીબ કલ્યાણ મેળા – ૨૦૨૪ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ગરીબ કલ્યાણ મેળા – ૨૦૨૪ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ કોઈ લાભાર્થી વંચિત રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવી-જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દાહોદ :દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળાના પૂર્વ આયોજન અંતર્ગત જિલ્લાના સંબંધિત તમામ અધિકારીશ્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી. કોઈપણ […]