સાવચેતી એ જ સલામતી ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોથી બચવાં અનુસરીએ જરુરી પગલા મેલેરિયા, ડેન્ગ્યુથી બચવા ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો — મચ્છરદાનીનો ઉપયોગ કરો — આલેખન : જય મિશ્રા — અમરેલી તા.૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ (મંગળવાર) ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ સર્જાય નહીં તે માટે અગમચેતી રાખવી જરુરી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, […]
Author: Admin
અમરેલી જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર સુધી સભા સરઘસ અને હથિયારબંધી
અમરેલી જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર સુધી સભા સરઘસ અને હથિયારબંધી અમરેલી તા. ૦૩ સપ્ટેમ્બર,૨૦૨૪ (મંગળવાર) આગામી દિવસોમાં તા.૦૭.૦૯.૨૦૨૪થી ગણપતિ સ્થાપના તેમજ ગણપતિ વિસર્જન તહેવાર હોય સાથે તા.૧૬.૦૯.૨૦૨૪ના રોજ ઇદ-એ-મિલાદનો તહેવાર છે. આથી અમરેલી જિલ્લામાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને હેતુથી જરુરી મનાઈ ફરમાવતું જાહેરનામું અમરેલી જિલ્લા અધિક જિલ્લા […]
શ્રી ગણેશજીની માટીની મૂર્તિ ૯ ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા, વેંચવા અને સ્થાપના કરવા પર પ્રતિબંધ
શ્રી ગણેશજીની માટીની મૂર્તિ ૯ ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા, વેંચવા અને સ્થાપના કરવા પર પ્રતિબંધ મૂર્તિઓની બનાવટમાં વિશેષ કાળજી રાખવી: પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરવો પ્રતિબંધિત અમરેલી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા ઉપરાંત પર્યાવરણ તથા નાગરિકોની સુરક્ષાને લક્ષમાં રાખી જરુરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ —- *અમરેલી તા.૩ સપ્ટેમ્બર, ૨૦૨૪, […]
વિસાવદર પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાનોને ખાતાકીય પ્રમોશન
વિસાવદર પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાનોને ખાતાકીય પ્રમોશન તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં ખાતાકીય બઢતીના દોર આપવાનું શરૂ થતાંની સાથે જ જુનાગઢ જિલ્લાના આર્મ તથા અનાર્મમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની પોતાની હાલની રેન્ક થી આગળની રેન્કમાં પ્રમોશન આપી જે તે જિલ્લાના પોલીસ અધિક્ષક (એસ.પી.) શ્રી તથા અન્ય અધિકારીઓના વરદ હસ્તે બઢતી રેન્ક એનાયત કરવામાં […]
ખાંભડાના હરદેવગીરીબાપુ ગોસ્વામીનું શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે રાજ્યપાલશ્રીના વરદહસ્તે ગૌરવપૂર્ણ સન્માન
ખાંભડાના હરદેવગીરીબાપુ ગોસ્વામીનું શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે રાજ્યપાલશ્રીના વરદહસ્તે ગૌરવપૂર્ણ સન્માન ભારતીય કલા, સંસ્કૃતિના ઉત્થાન, પોષણ અને સંવર્ધન માટે સતત અવિરત પ્રયત્નશીલ રહેતી સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા રવિવારે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કર્ણાવતી ખાતે લોકમાતા મહારાણી અહલ્યાબાઈની ૩૦૦મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત એક ઐતિહાસિક ઉપક્રમ ‘મારી ગુણવંતી ગુજરાત – સંસ્કારોત્સવ ૨૦૨૪’નો ભવ્ય ઉપક્રમ ચરિતાર્થ […]
અમરેલી પોલીસ ના A.S.I ઉદયભાઈ લખુભાઈ શેખવા નિવૃત્ત થતાં પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ અને ડિઝાસ્ટર સ્ટાફ અને ઘર પરિવાર તેમજ અનોખા અઠાવન મિત્ર મંડળ ગૃપ દ્વારા નિવૃત સત્કાર સન્માન સમારંભ યોજાયેલ
અમરેલી પોલીસ ના A.S.I ઉદયભાઈ લખુભાઈ શેખવા નિવૃત્ત થતાં પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ અને ડિઝાસ્ટર સ્ટાફ અને ઘર પરિવાર તેમજ અનોખા અઠાવન મિત્ર મંડળ ગૃપ દ્વારા નિવૃત સત્કાર સન્માન સમારંભ યોજાયેલ આજ રોજ તા.૩૧/૦૮/૨૦૨૪ ના રોજ પાત્રીસ વર્ષે ની પોલીસ ખાતા મા સેવા આપી અને A.S.I. તરીકે વયમયાર્દા ને લીધે નિવૃત્ત થયેલ છેલ્લા ૨ વર્ષ […]
શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓ યોગ સ્પર્ધામાં 6-મેડલ પ્રાપ્ત કરી ઝળહળતી સિધ્ધી મેળવી
શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓ યોગ સ્પર્ધામાં 6-મેડલ પ્રાપ્ત કરી ઝળહળતી સિધ્ધી મેળવી હાલમાં શરૂ અખિલભારતીય રમોત્સવમાં GYS.A (ગુજરાત યોગાસના સ્પોર્ટ્સ એસોસિએશન) દ્વારા અમરેલી જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં જુનિયર તથા સબ જુનિયર એમ બેજન્ને યોગ સ્પર્ધામાં વિવિધ શાળાઓ માથી સ્પર્ધકોએ પાર્ટિસિપેટ કરેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ શાળાઓનું નેતૃત્વ કરેલ હતું, […]
દેવભૂમિ દેવળીયા ગામે સરકારી માધ્યમિક શાળા નો પ્રારંભ
દેવભૂમિ દેવળીયા ગામે સરકારી માધ્યમિક શાળા નો પ્રારંભ દેવભૂમિ દેવળીયા તા.જી.અમરેલી ગામે ગ્રામ પંચાયતની દેવભૂમિ દેવળીયા ગામના વિધાર્થી ભાઈ બહેનો માટે માધ્યમિક શાળા ન હોવાથી પડતી મુશ્કેલી સંદર્ભે માનનિય ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક.કૈાશિકભાઈ વેકરીયા નાંઓને રજુઆત કરતા તેમના અર્થાગ પ્રયત્નો થકી શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાની દિર્ધ દ્રષ્ટિથી રાજય સરકાર દ્વારા દેવભૂમિ દેવળીયા ગામે માધ્યમિક શાળા […]
રાજકોટમા ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ અવિરત ચાલુ.
રાજકોટમા ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ અવિરત ચાલુ. રાજકોટ તા.૨/૯/૨૦૨૪ ના રોજ ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓ તુરંત રીપેર કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યા બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓનુ તાત્કાલિક સમારકામ શરૂ કરાયુ હતુ. જિલ્લામા માર્ગ અને મકાન વિભાગ પંચાયત, જિલ્લામા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા મહાનગરપાલિકા દ્રારા રસ્તાઓનુ […]
ભારતીય જનતા પાર્ટી, બક્ષીપંચ મોરચો સામાજીક સંકલન સેલના પ્રદેશ કન્વીનર શ્રી હેમરાજભાઈ પાડલીયાનો જન્મદિવસ સેવા કાર્યો થકી ઉજવાશે
ભારતીય જનતા પાર્ટી, બક્ષીપંચ મોરચો સામાજીક સંકલન સેલના પ્રદેશ કન્વીનર શ્રી હેમરાજભાઈ પાડલીયાનો જન્મદિવસ સેવા કાર્યો થકી ઉજવાશે સ્થાપક પ્રમુખ ૠષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના શ્રી હેમરાજભાઈ પાડલીયા બક્ષીપંચ સમાજની 145 જ્ઞાતિમાં તેમજ સામાજીક ક્ષેત્રમાં આગવુ સ્થાન ધરાવે છે. સમાજના સારા-નરસા પ્રસંગમા ખંભે ખંભો મીલાવીને સમાજની પડખે ઉભા રહે છે.કોરોના કાળની વિપરીત પરિસ્થિતિમાં રાસન,માસ્ક,ઉકાળા તેમજ […]







