વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર કરી રહ્યું છે સજજતા સાથે આરોગ્ય વિષયક કામગીરી દાહોદ જીલ્લામાં વરસાદે વિરામ લેતા તમામ તાલુકામાં કલોરીનેશન અને સેનેટાઈઝેશનની કામગીરી કરાઈ દાહોદ:-દાહોદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સજજતા સાથે આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સેનેટાઈઝેશન અને […]
Author: Admin
દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ
દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ વરસાદના હળવા વિરામ બાદ દાહોદ જિલ્લાના કેટલાક નુકશાન પામેલા રોડ રસ્તા અને કોઝવેનું સમારકામ કરી વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે દાહોદ:- સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. દાહોદ જિલ્લામાં […]
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ,આવકાર, પરફેક્ટ સન તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગ દ્વારા “પવિત્ર શ્રાવણ માસ”નિમિત્તે નિશુલ્ક પ્રવાસનું આયોજન, ” 31/08/24.શનિવાર, સવારે 8:00 વાગે
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ,આવકાર, પરફેક્ટ સન તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગ દ્વારા “પવિત્ર શ્રાવણ માસ”નિમિત્તે નિશુલ્ક પ્રવાસનું આયોજન, ” 31/08/24.શનિવાર, સવારે 8:00 વાગે લાયન જીગીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી,તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા,લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.લાયન્સ,ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિતરહ્યા હતા.બસ ઉપડવાનું સ્થળ : લા.ગીરીશભાઈ પટેલનું નિવાસ્થાન દેવપથ ફ્લેટ,આસોપાલવ […]
વરસાદની સ્થિતિના પગલે અને રોગચાળા નિયંત્રણ અર્થે આરોગ્ય વિભાગના જિલ્લા લાઈઝનિંગ અધિકારી શ્રી ડૉ.. ચૌધરીએ ફિલ્ડ વિઝિટ કરી
વરસાદની સ્થિતિના પગલે અને રોગચાળા નિયંત્રણ અર્થે આરોગ્ય વિભાગના જિલ્લા લાઈઝનિંગ અધિકારી શ્રી ડૉ.. ચૌધરીએ ફિલ્ડ વિઝિટ કરી — અમરેલીના લાપાળીયા, ખાંભા સી.એચ.સી અને સરાકડિયા ખાતે દવા છંટકાવ અને પોરાનાશક કામગીરીની તપાસણી — અમરેલી તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) ચોમાસાની ઋતુ અને વરસાદની સ્થિતિના કારણે રોગચાળા નિયંત્રણ અર્થે તકેદારીના ભાગરુપે અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના […]
તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓને સંબંધિત વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નિયમિત મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કરવા અમરેલી જિલ્લા કલેક્ટર શ્રીનું સૂચન
તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓને સંબંધિત વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નિયમિત મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કરવા અમરેલી જિલ્લા કલેક્ટર શ્રીનું સૂચન — જિલ્લા આરોગ્ય સોસાયટી ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ — અમરેલી તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આરોગ્ય […]
જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટીબી નિવારણ ફોરમની બેઠક યોજાઇ
જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટીબી નિવારણ ફોરમની બેઠક યોજાઇ — અમરેલી તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ “આપણું ગુજરાત, ટીબી મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને, જિલ્લા ટીબી નિવારણ ફોરમની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ, જિલ્લામાં નેશનલ ટ્યુબરક્યુલોસિસ […]
જિલ્લા સરકારી વકીલ, પબ્લિક પ્રોસિક્યુટર, એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યાઓ માટે કાયદા સ્નાતકોએ તા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
જિલ્લા સરકારી વકીલ, પબ્લિક પ્રોસિક્યુટર, એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યાઓ માટે કાયદા સ્નાતકોએ તા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી — અમરેલી, તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) અમરેલી જિલ્લામાં જિલ્લા ન્યાયાલય ખાતેની કોર્ટ તથા તાબા હેઠળની કોર્ટમાં, ૦૧ (એક) જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર તથા ૦૪(ચાર) એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની મુદત […]
દુધરેજ મુકામે વિચરતી વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ.
દુધરેજ મુકામે વિચરતી વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ. જિલ્લા સમાજ કલ્યાણ કચેરી (વિકસતી જાતિ) ની કચેરી સુરેન્દ્રનગર અને વિચરતા સમુદાય સમર્થન મંચ આયોજીત વિચરતી અને વિમુકત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ. જેમાં વિચરતી અને વિમુકત જાતિને મળતા લાભો માટેની યોજનાકીય માહિતી અપાઈ. જેમાં વિચરતી વિમુકત જાતિ વિકાસ નિગમની લોન, વિચરતી જાતિ આશ્રમશાળા, બેન્કેબલ યોજના,માનવ […]
રાજ્યમાં વરસાદનો વિરામ; છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ.
રાજ્યમાં વરસાદનો વિરામ; છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ. ગત ૨૪ કલાક દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકા યથાવત; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૭૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે […]
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ રીસ્ટોરેશન કામગીરી સાથે સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ રીસ્ટોરેશન કામગીરી સાથે સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય . • કચ્છમાં ૫૨ સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ • કચ્છના દરીયાકાંઠાના ગુંદીયાળી ગામ પાસે ફસાયેલા બે મજૂરોને NDRFની ટીમે દલદલમાં ચાલીને NDRFની ટીમે રેસ્કયુ કર્યા • વડોદરા શહેરમાં માર્ગો દુરસ્ત કરવા ૨૨૪ મેટ્રીક ટન વેટ મિક્સથી […]




